________________
કરણ કે સ્વરૂપ કા નિરૂપણ
જીવકરણ વક્તવ્યતા—
66
૬ વિષેળ' મતે ' ઇત્યાદિ—
સૂત્રા——-( x વિષેળ' અંતે! ને વળત્તે ?) હે ભદન્ત ! કરણ કેટલાં પ્રકારનાં કહ્યાં છે ? ( નોચમા ! ) હું ગોતમ ! ( નવ્રુધ્ધિદ્દે દર વળશે ) કરણ ચાર પ્રકારનાં કહ્યાં છે. (સંજ્ઞા) તે ચાર પ્રકાર આ પ્રમાણે છે–( મળજો વારને, પાચને કમ્મરને ) મનકરણ, વચનકરણ, કાયકરણ અને કમ કરણ. (મેરયાળ અંતે ! નાદું રળે પળન્ને ?) હૈ ભઇન્ત ! નારક જીવેાનાં કેટલા કરણ કહ્યાં છે ? ( નોચમા ! ચવ, વાત્તે) હે ગૌતમ ! નારકાનાં ચાર કરણ કહ્યાં છે. (તજ્ઞા) જેવાં કે (મળરળે, વળે, ાયદળે, જન્મશે) મનકરણ, વચનકરણ, કાયકરણ અને કકરણ. ( ચિચિાળ' સન્થેસિ શનિદે ારને વળત્તે) સમસ્ત પ‘ચેન્દ્રિય જીવાનાં ચાર કરણ કહ્યાં છે ( નિનિયાન તુવિષેનાચારને જમ્મરને ચ ) એકેન્દ્રિય જીવેાનાં એ કરણ કહ્યા છે-(૧) કાયકરણ અને (૨) કમ કરણ ( વિગેરે ચિાળત્તિવિદ્-વાળે, યાચારને, વામ્બશરને ) વિકલેન્દ્રિયેને ત્રણ કરણ હાય છે—(૧) વચનકરણ, (૨) કાયકરણ અને કર્મ કરણ.
( नेरइयाण भंते! किं करणओ असायं वेयणं वेयंति, अकरणओ असायं વેચન વે'ત્તિ ?) હે ભદન્ત ! નારક જીવા શું કરણથી અશાતાવેદનાનું વેદન કરે છે, કે અકરણથી અશાતાવેદનાનું વેદન કરે છે ? ( નોચમા ! )હું ગૌતમ ! ( नेरइयाण करणओ असाय' वेयण' वेयति, नो अकरणओ अस्साय' वेयणं वेयति ) નારક જીવા કરણથી અશાતા વેદનાનું વેદન કરે છે, તેઓ અકરણથી અશાતા વેદનાનું વેદન કરતા નથી. ( તે ટ્વેન ) હે ભદ્દન્ત ! એવુ′ આપ શા કારણે કહેા છે ! ( નોચમા !) હે ગૌતમ ! Àચાળ ચક્વિફે જરને પત્તે ) નારક જીવાનાં ચાર કરણ કહ્યા છે, (ત'જ્ઞા) જેવાં કે ( મળે વળે, જાચયૂરો, જમણે) મનકરણુ, વચનકરણ, કાયકરણ અને કમકરણ,
( इहचेएणं चउव्विणं असुभेणं करणेय नेरइया करणओ आसाय वेयणं વેચ'તિ, નો અકળોને સેનટ્રેન) આ ચાર પ્રકારનાં અશુભ દરાથી નારક જીવા અશાતાવેદનાનું વેદન કરે છે. તેથી તેઓ કરણથી અશાતાવેદનાનું વેદન કરે છે, અકરણથી અશાતાવેદનાનું વેદન કરતા નથી. હે ગૌતમ ! તે કારણે મે એવું કહ્યું છે. ( મુમારાળ' વિ ળો, અન્ડરવઞો ?) હે ભઇન્ત ! અસુરકુમારે શુ કરણથી શાતાવેદનાનું વેદન કરે છે, કે અકરણથી શાતાવેદનાનું વેદન કરે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૮૦