SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ છે? (રોયના ! શો, જો જળો) હે ગૌતમ! કરણથી શાતા વેદનાનું વેદન કરે છે, તેઓ અકરણથી શાતવેદનાનું વેદન કરતા નથી. (સે દેજ vi) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે ? (નોરમા ! બહુપકુમાર ર૩દિવ જળ પuT) હે ગૌતમ! અસુરકુમારોનાં ચાર પ્રકારનાં કરણ કહ્યાં છે, (સંજ્ઞા) જેવાં કે (માળે, વચળ, જાવા, મૂળે) મન કરણ, વચનકરણ, કાયકરણ અને કમકરણ. (સુમે શરણે અસુરકુમારનું વળગો સાચં વેચળું વેતિ) તે શુભ કરણથી અસુરકુમારે શાતા વેદનાનું વેદન કરે છે. તે કારણે તેઓ કરણેથી શાતવેદનાનું વેદન કરે છે. ( ખો) અકરણથી શાતા વેદનાનું વેદન કરતા નથી. ( તાવ થળ મારા') સ્વનિતકુમાર પર્વતના દેવના વિષયમાં પણ એમ જ સમજવું. (gઢવીણા gવાવ પુછા) હે ભદન્ત ! પૃથ્વીકાય જી કરણથી શાતા વેદના અને અશાતવેદનાનું વેદન કરે છે, કે અકરણથી શાતવેદના અને અશાતાવેદનાનું વેદન કરે છે? (णवर-इच्चेएणं सुभाऽसुमेणं करणेणं पुढविक्क'इया करणओ वेमायाए वेयणं वेयंति, નો વેરો ) હે ગૌતમ! પૃથ્વીકાય છે શુભાશુભ કરણથી જ કયારેક શાતવેદનાનું વેદન કરે છે અને કયારેક અશાતવેદનાનું વેદન કરે છે, અકરણથી તેઓ તેનું વેદન કરતા નથી, એટલી જ અહીં વિશેષતા છે. (કોચિય સારા સર્વે સુમાકુ ને વેચાણ સેવ સુમેળ સાચં) સમસ્ત ઔદારિક શરીરવાળા છે શુભ અને અશુભરૂપ કરણથી જ બને પ્રકારની વેદનાનું વેદન કરે છે. દેવ શુભકરણથી ફક્ત શાતા વેદનાને જ અનુભવ કરે છે. ટીકાર્થ–આગલા પ્રકરણમાં જીવોની વેદનાનું કથન કરવામાં આવ્યું છે. તે વેદના કરણ દ્વારા થતી હોય છે. તે કારણે સૂત્રકાર આ સૂત્રમાં કરણનું નિરૂપણ કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે કે “હરિ મને ૪ ?” હે ભદત ! કરણ કેટલાં પ્રકારનાં કહ્યાં છે ? ( સુખ અને દરખને અનુભવ કરવામાં જે નિમિત્તરૂપ હોય છે, તેને કરણ કહે છે.) મહાવીર પ્રભુ તેને જવાબ આપતા કહે છે-“જો મા ! રવિવારે જ guળ” હે ગૌતમ ! કરણ ચાર પ્રકારનાં હોય છે, “રંગ” જેવાં કે“મવાળ” મનકરણ, “વફા ” વચનકરણ, “વાચા ” કાયકરણ અને “જ ” કમકરણ. કર્મોના બંધન અને તેમના સંક્રમણ આદિમાં નિમિત્તભૂત (કારણરૂપ) જે જીવનું વીર્ય વિશેષ છે તેને કર્મકરણ કહે છે ગૌતમ સ્વામીને પ્રશ્ન-( ને ચા મંરે ! વિદે કરશે પૂur ?) હે ભદન્ત ! નારક જીવનાં કેટલાં કરણ હોય છે ? એટલે કે પૂર્વોક્ત ચારે ચાર કારણ હોય છે, કે તેથી ઓછાં કરણે હોય છે? મહાવીર પ્રભુ તેને જવાબ આપતા કહે છે-“વદિત્ત પur ” હે ગૌતમ! નારકેનાં ચાર કારણ હોય છે, “ક” જેવાં કે (મળશળ, વરુ , ચળ, મરી) મનકરણ, વચનકરણ, કાયકરણ અને કમકરણ. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૮૧
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy