________________
આ ચારે કારણે નારક જીવોમાં જોવામાં આવે છે. “gar એ જ પ્રમાણે ( વંચિંત્રિા વેજિં વરિષદે છે પur ) સમસ્ત પંચેન્દ્રિય જીવોને સંજ્ઞી પંચેન્દ્રિય જીને-મન, વચન, કાય અને કમરૂપ ચારે કરણે હોય છે. એટલે કે તિર્યનિના સંજ્ઞી પંચેન્દ્રિય જીવોથી લઈને મનુષ્ય પર્યન્તના સમસ્ત પંચેન્દ્રિય છે મન, વચન, કાય અને કર્મરૂપ ચારે કરણવાળા હોય છે. (ત્તિરિયાળ દુવિહે ચારણે મળે છે) એકેન્દ્રિય જીવોને બે જ કારણ હોય છે-(૧) કાયકરણ અને (૨) કમકરણ.
( શિin‘રિવાળે તિવિદે વરાળ, જાળ, ) વિકલેન્દ્રિય જીવોને ( દ્વિન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોને) ત્રણ કારણ હોય છે–(૧) વચન કરણ, (૨) કાયકરણ અને (૩) કર્મકરણ
પ્રશ્ન-બને રૂાનું મંતે! જિં કરાવે વેચંતિ, લકવાનો અatળ વેચતિ?હે ભદન્ત ! નારક જીવો નરકે માં જે અશાતવેદનાનું વેદન કરે છે, તે શું મન, વચન, કાય અને કર્મરૂપ કણે વડે અશુભાત્મક અશાતાનું વેદન કરે છે, કે અકરણથી (કરણ વિના જ) અશાતા વેદનાનું વેદન કરે છે?
ઉત્તર– “ જોજના !” હે ગૌતમ ! (જોરાવાળું જળ જણાવે ઇતિ) નારકો નરકોની અંદર જે અશુભામક અશાતાનું વેદન કરે છે. તે મન, વચન, કાય આદિ કરશે દ્વારા જ કરે છે, કરણ વિના તેઓ તેનું વેદન કરતા નથી.
પ્રશ્ન–“સે નળ ” હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે નારક જીવો કરણ દ્વારા જ અશાતાવેદનાનું વેદન કરે છે, કરણ વિના તેઓ તેનું વેદન કરતા નથી ?
ઉત્તર–“રોચમા ! ” હે ગૌતમ ! ( રૂચાળ વિહે છે GUારે ) મેં આગળ કહ્યું તે પ્રમાણે નારક છવામાં મનકરણ, વચનકરણ, કાયકરણ અને કમકરણ, એ ચાર પ્રકારનાં કરણ હોય છે. (રૂપે રવિણં તુમે વાળો નેફા વખ કો કાર્ચ ચળે રેવંતિ) એ ચાર પ્રકારનાં અશુભ કરણે દ્વારા તેઓ અશાતા વેદનાને અનુભવ કરે છે, “જો બકરામો” તેઓ અકરણથી (કરણે વિના) તે વેદનાને અનુભવ કરતા નથી. તે તેni” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે નારક જીવો કરણથી જ અશાતા વેદનાને અનુભવ કરે છે, કારણ વિના તેઓ અશાતા વેદનાને અનુભવ કરતા નથી.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-(કારકુમાર f$ રાગો વાગો ?) હે ભદન્ત ! શું અસુરકુમાર દેવો કરણ દ્વારા જ શાતા–સુખરૂપ-વેદનાને અનુભવ કરે છે, કે અકરણ દ્વારા (કરણ વિના ) જ સુખરૂપ શતાવેદનાને અનુભવ કરે છે ?
ઉત્તર–“ોચમા !” હે ગૌતમ! (કાળી નો માવો) અસુર
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૮૨