________________
આપણું ખાતર નહીં તો આપણું ભવિષ્યની પેઢી
ખાતર પણ આ કાર્ય પૂર્ણ કરવું જ પડશે.
૩ર જૈન સિદ્ધાંતનું સંશોધન કરી ચાર ભાષામાં પ્રસિદ્ધ કરવાનું જે મહદ કાર્ય આ સમિતિ લગભગ વીસ વર્ષ થયાં કરી રહી છે. તે બીન સમાજના દરેક અંગમાં જગજાહેર છે.
અત્યાર સુધીમાં પૂજ્ય આચાર્યશ્રીએ ત્રીસ શાસ્ત્રોનું સંશોધન પૂરું કર્યું છે અને બાકીના ત્રણ સૂત્રોનું કાર્ય આ વર્ષમાં પૂરું કરી નાખશે, તેમ અમારી ધારણા છે.
બત્રીસમાંના વિસ શાસ્ત્રો તથા તેના ભાગે પ્રસિદ્ધ થઈ ગયા છે બાકીનાં શાસ્ત્રો કેટલાંક છપાય છે. અને કેટલાકના અનુવાદ કરવાનું કાર્ય ચાલુ છે.
અસહા મેંઘવારીને લીધે સમિતિએ શરૂઆતમાં ધારેલા ખર્ચ કરતાં ત્રણ ગણે ખર્ચ થવાનો અંદાજ છે આથી બાકીના કાર્યને પહોંચી વળવા રૂપિયા ત્રણ લાખની તાકીદે જરૂર છે. અને તે વીરના લક્ષ્મીનંદન પુત્ર પાસે અમારી ટહેલ છે. તેમના તરફથી બાકીના સૂત્ર માટે રૂપિયા ૫૦૦૧ આપ નારાની અમે રાહ જોઈએ છીએ.
રાજકેટ તા. ૧૫-૭-૬૩
શ્રી અ. ભા. . સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૪૦૫