________________
તિવિમrg નતે ! giા, મૂળા, નવા, સત્તા પુવાડાત્તાપુ, બાયइयत्ताए, तेउकाइयत्ताए, वाउकाइत्ताए, वणस्सइकाइयत्ताए, देवत्ताए देवित्ताए કવન્નપુત્રા ?”
અહી સુધીને પાઠ “રાવત’ પદથી ગ્રહણ કરવામાં આવ્યું છે. હવે આ સૂત્રપાઠનું તાત્પર્ય સમજાવવામાં આવે છે-ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “હે ભદન્ત ! કાતિક વિમાનના કેટલા વર્ણ હોય છે? તેને જવાબ આપતા મહાવીરપ્રભુ કહે છે કે “હે ગૌતમ! લેકનિક વિમાનના ત્રણ વર્ણ છે-લેહિત વર્ણ, હરિદ્રવણ (હળદરના જે વર્ણ ) અને શુકલવર્ણ આ રીતે લોકાન્તિક વિમાનને ત્રણ વર્ણવાળાં કહેલાં છે. તેઓ પિતાની પ્રભાથી સદા દેદીપ્યમાન રહે છે, તેમની ગંધ ઈટ હોય છે અને તેમને સ્પર્શ રુચિકારક હોય છે. તે વિમાને સમસ્ત રત્નનાં બનેલાં હોય છે. તે વિમાનમાં જે દેવે રહે છે તેઓ સચતુરસ સંસ્થાનવાળા હોય છે. અને તેમનો વર્ણ ભીનાં મહુઆ જે હોય છે, તેઓ પદ્યલેશ્યાવાળા હોય છે.” ગૌતમસ્વામીને પ્રશ્ન—“હે ભદન્ત ! તે લેકાન્તિક વિમાનમાં શું સમસ્ત પ્રાણ સમસ્ત ભૂત, સમસ્ત જીવ અને સમસ્ત સર્વ પૂવેર (પહેલા) પૃથ્વીકાયરૂપે. અષ્કાયિક રૂપે, વૈજકાયિકરૂપે, વાયુકારિકરૂપે. વનસ્પતિકાયિક રૂપે, દેવ અને દેવીરૂપે ઉત્પન્ન થઈ ચુક્યાં છે? ઉત્તર–“હા, ગૌતમ! તેઓ ત્યાં અનેકવાર અથવા અનંતવાર પૃથ્વીકાવિકથી વનસ્પતિકાયિક પર્યન્તના ઉત્પન્ન થઈ ચુક્યા છે, પણ તેઓ ત્યાં દેવરૂપે કદી પણ ઉત્પન્ન થયા નથી.”
ગૌતમસ્વામીને પ્રશ્ન–“ોગંતિવમાળેમેતે ! વર્ચં ારું છું romત્તા? ” હે ભદન્ત ! લોકાન્તિક વિમાન નિવાસી દેવાની સ્થિતિ કેટલા કાળની કહી છે? ઉત્તર–“નોરમા ! બાળરોગમારૂં કિ વત્તા”હે ગૌતમ! તે વિમાને દેવેની સ્થિતિ આઠ સાગરેપમની કહી છે.
1 लोगंतिय विमाणेहितो ण भंते ! केवइयं अबाहाए लोगते ?હે ભદન્ત ! કાન્તિક વિમાનથી લેકાન્ત કેટલે અંતરે છે?
ઉત્તર––“જો મા ! કલેકના કોગળવારણારૂં ગવાહા જોરે vજ » હે ગૌતમ ! કાતિક વિમાનેથી કાન્ત અસંખ્યાત હજાર જન ઘર છે. સૂત્રને અત્તે ગૌતમસ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત ગણીને કહે છે –“રેવં કંસે ! સેવં મંતે ! ત્તિ ” “હે ભદનત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સત્ય જ છે. હે ભદન્ત! આપની વાત સર્વથા સત્ય છે” આમ કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. તે સૂ૦ ૩ ૧
જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રમેયચ| દ્રિકા વ્યાખ્યાના પાંચમે શતકનો ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ૬-પા
શ્રી ભગવતી સૂત્ર : ૪
૪૦૪