________________
રહેલાં છે. “પર્વ ચાવં વિમાના ઘા, વાંદુત્ત્વવત્ત સંસાર” આ રીતે વિમાનની સ્થિતિના આધાર રૂપ વાયુને તે ઉપર બતાવવામાં આવેલ છે, હવે તેમના વિસ્તાર, ઊંચાઈ, આકાર આદિનું પ્રતિપાદન કરવામાં આવે છે
તે વિમાની પૃથ્વીની સ્થૂળતા-એટલે કે તેમને વિસ્તાર ૨૫૦૦ પેજનને અને ઊંચાઇ ૭૦૦ જનની છે. તેથી તેમને આકાર એકસર નથી. પણ જુદા જુદા પ્રકાર છે, કારણ કે તેઓ આવલિકામાં પ્રવિષ્ટ નથી. જે વિમાને આવલિકામાં પ્રવિષ્ટ હોય છે, તેઓ ગોળાકારના અથવા ત્રિકોણાકારના કે ચતુષ્કોણાકારના હોય છે. પરંતુ આ કાન્તિક વિમાનો આવલિકામાં પ્રવિષ્ટ ન હોવાને કારણે કેઈ નિયત આકારના નથી પણ જુદા જુદા આકારન છે. એ જ વાતને પ્રકટ કરવાને માટે સૂત્રકારે આ સૂત્રપાઠ આપ્યો છે
કંમર વદવા વેચત્રા, વા કવામિજીને રેવદ્રા” બ્રહ્મલેક કલ્પમાં રહેલાં વિમાને અને દેશના વિષયમાં જે પ્રતિપાદન જીવાભિગમ સૂત્રના દેવેદેશકમાં કરવામાં આવેલું છે, એ જ પ્રમાણેનું પ્રતિપાદન અહીં પણ
કાન્તિક દેના વિષયમાં ગ્રહણ કરવું. તે જગ્યાએ આપેલું કથન ક્યાં સુધી ગ્રહણ કરવું જોઈએ, તે બતાવવાને માટે સૂત્રકાર કહે છે કે “ જાવ દૂતા ! असई अदुवा अण तक्खुतो, णो चेव ण देवत्ताए लोगंतियविमाणेसु " ". ગૌતમ ! સત્ય છે, (ચાવતું) તે સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્તવ વારંવાર અથવા અનંત વાર પૃથ્વીકાયિક રૂપે પહેલાં ઉત્પન્ન થઈ ચુક્યા છે, પરંતુ લોકાન્તિક વિમાનમાં દેવરૂપે તે જે પહેલાં કદી પણ દેવરૂપે ઉત્પન્ન થયા નથી” અહીં સુધીનું કથન ગ્રહણ કરવું.
હવે અહીં જીવાભિગમસૂત્રની વક્તવ્યતાને સારાંશ પ્રકટ કરવામાં આવે છે
સોળતિય વિમા તે ! શરૂ વળri gor ?” ગોવા ! તિજ્ઞTIलोहिया, हालिद्दा, सुकिल्ला एवं पभाए निचालोया, गंधेणं इट्टगंधा एवं इटफासा, एवं सब्बरयणामया, तेसु देवा समचउरंसा, अल्लमहुगवण्णा, पम्हलेस्सा, लोग
શ્રી ભગવતી સૂત્ર : ૪
४०३