________________
હે ભદન્ત ! શું છઠ્ઠી અને સાતમી નરકના નારક શ્રમણ નિર્ચ કરતાં મહા નિર્જરાવાળા હોય છે? (જયમા ! નો રૂખે ન ) હે ગૌતમ ! એવું હતું નથી. એટલે કે તેઓ શ્રમણ નિર્ચ કરતાં મહા નિર્જરાવાળા દેતા નથી. ( से केणढण' भंते ! एवं वुच्चइ ? जे महावेयणे जाव पसत्थनिज्जराए) 3 ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે “જે મહાવેદનાવાળા હોય છે” (યાવત) “પ્રશસ્ત નિર્જરાવાળા હોય છે?)
(गोयमा ! से जहानामए दुवे वत्था सिया, एगे वत्थे कद्दमरागरत्ते, एगे वत्ये खंजणरागरत्ते, एए सिं थे गोयमा ! दोण्हं वत्थाणं कयरे वत्थे दुद्धोयतराए વેવ, તુલામણ જેસ) હે ગૌતમ ! ધારો કે બે વસ્ત્ર છે, તેમાંનું એક વસ્ત્ર કીચડથી ખરડાયેલું છે અને બીજું વસ્ત્ર ( ખંજન રાગથી રંગેલું ) પતંગ રંગથી, તે હે ગૌતમ! તે બન્ને વસ્ત્રમાંથી કયા વઅને છેવામાં
વધારે મુશ્કેલી પડશે ? અને કયા વસ્ત્રપરના ડાઘ દૂર કરવામાં વધારે મુશ્કેલી પડશે ? (સુરિશ્માણ ) અને કયા વસ્ત્રપર ચિત્રાલેખન આદિ કરવું વધારે મુશ્કેલ થશે? તથા (૪) વા વયે સુદ્રોતનrg વેવ, સુવાકરના જેવ, સુનિતા ?) કયું વસ્ત્ર ધેવામાં વધારે સરળતા રહેશે ? કયા વસ્ત્ર ઉપરના ડાઘ કાઢવા સરળ પડશે? કયા વઅપર ચિત્રાલેખન આદિ કરવું સરળ થઈ પડશે? વારે વધે જમત્ત ને વારે વાથે સંકળા ). એટલે કે હે ગૌતમ ! કીચડથી ખરડાયેલા અને ખંજન રાગથી રંગેલા વસ્ત્રોમાંથી કયું વસ્ત્ર શોધ્ય (મુશ્કેલીથી જોઈ શકાય એવું ) હશે, અને કયું વસ્ત્ર સુશધ્ય (સરળતાથી સાફ કરી શકાય એવું ) હશે? (માવં તથof जे से वत्थे कद्दमरागरते, से णं भंते ! वत्थे दुद्धोयतराए चेव, दुवामतराए थेव, ટુરિઝ્મતરાણ રેવ) હે ભગવાન! તે બને વસ્ત્રોમાંથી જે વસ્ત્ર કીચડથી ખરડાયેલું હશે, તે મુશ્કેલીથી ઘેઈ શકાય તેવું, મુશ્કેલીથી ડાઘ દૂર કરાય તેવું અને મુશ્કેલીથી ચિત્રાલેખન કરી શકાય એવું હશે. (હવામે જોયા! नेरइयाणं पावाई कम्माई गाढोकयाई, चिक्कणीकयाई, सिलिट्ठीकयाई, खिलीभूयाई અવંતિ) હે ગૌતમ ! એજ પ્રમાણે નારકેનાં પાપ કમ ગાઢી કૃત ( દૃઢતાથી સંબદ્ધ) ચીકણા, શ્લિષ્ટીકૃત (એકમેકથી અલગ ન કરી શકાય તેવા) અને ખિલીભૂત (ભગવ્યા વિના જેનો નાશ ન થઈ શકે તેવા) હોય છે. (સંદगाढं पि य णं ते वेयण वेएमाणा णो महानिज्जरा, णो महापज्जवसाणा भवति)
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૭૧