________________
दोणि य वाससहस्साणि अबाहा, अबाहूणिया कम्मट्टिई कम्मनिसेओ अंतराइयं કહા જાળવળિગં) નામકર્મ અને ગોત્રકમની સ્થિતિ ઓછામાં ઓછી આઠ મહર્તાની અને વધારેમાં વધારે ૨૦ કડાકોડી સાગરોપમની છે. તેમને આબાધકાળ બે હજાર વર્ષને છે, આ આબાધકાળ સિવાયની જે કમસ્થિતિ છે તે તેને કર્મનિષેક કાળ છે. અંતરાય કમની જઘન્ય, ઉત્કૃષ્ટ આદિ સ્થિતિના વિષયમાં જ્ઞાનાવરણીય કર્મ પ્રમાણે જ સમજવું.
ટીકાથ–પહેલાના સૂત્રમાં કર્મોપચયને (કર્મબંધને) સાદિ સાન્ત કહે એ કર્મબંધને અનુલક્ષીને સૂત્રકાર આ સૂત્ર દ્વારા કર્મના પ્રકારની અને તેમની સ્થિતિની પ્રરૂપણ કરી રહ્યા છે–આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે ( રૂo મેતે ! વડીલો ઘomત્તાગોર) હે ભદન્ત ! કર્મના કેટલા ભેદ કહ્યા છે?
ઉત્તર–(જો !) હે ગૌતમ ! (z Ergaણીઓ somત્તાગો) કમના આઠ પ્રકાર કહ્યા છે (તંગદા) તે આઠ પ્રકારે નીચે પ્રમાણે છે
“ જનાવરબિન્ન, રિક્ષાવાળાનં, નાવ ચંતાચં” જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય.
હવે ગૌતમ સ્વામી તે કર્મોની બંધસ્થિતિ આદિ વિષે પ્રશ્ન પૂછે છે(નાળાનવરળિકનરા ' મંતે! ઝમરસ 1 જારું વંદિર gora?) હે હે ભદન્ત! જ્ઞાનાવરણીય કર્મની બંધસ્થિતિ કેટલા કાળની કહી છે?
ઉત્તર–(બોચના!) હે ગૌતમ ! (Tavori ઘરોમુદુત્ત ૩ોસેળ તીર્ષ સાવરોમોરારી) જ્ઞાનાવરણીય કર્મની બંધસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્તની છે અને અધિકમાં અધિક ત્રીસ સાગરોપમ કોડાકેડી કાળથી છે. (તિનિ ચ વારHલારૂં ગાવાણા, બાવાહૂળિયા મેટ્રિર વનિગો) તેને આબાધકાળ ત્રણ હજાર વર્ષને છે, અને તે આબાધકાળથી રહિત તે કર્મની જે સ્થિતિ છે, તે તેને નિષેકકાળ (વેદનકાળ) છે.
અબાધાકાળનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–કમના ઉદયને બાધા કહે છે. આ બાધાના અભાવને અબાધા કહે છે. કમને બંધ થયા પછી તે કર્મ
જ્યાં સુધી ઉદયમાં આવતું નથી ત્યાં સુધીના કાળને તે કર્મને અખાધાકાળ કહે છે, એટલે કે કમના બંધ અને ઉદયની વચ્ચે જે કાળ છે તેને અબા. ધાકાળ કહે છે. કર્મને બંધ થયા પછી કર્મ તુરત જ એ જ સમયે ઉદયમાં આવતું નથી, પણ કેટલાક કાળ પછી જ તે ઉદયમાં આવે છે. કેટલા કાળ પછી તે કર્મ ઉદયમાં આવે છે તે શાસ્ત્રકારોએ નિર્ધારિત કરી બતાવેલું છે. અખાધાકાળને અર્થ આ પ્રમાણે બતાવ્યો છે–
“ તેમણે કર્મને બંધ થઈ ગયા પછી પણ જેટલા સમય સુધી કમ ઉદયમાં આવતું નથી તેટલા સમયને તે કર્મને અબાધાકાળ કહે છે.” જેમકે જ્ઞાનાવરણીય કમની ઉત્કૃષ્ટ (અધિકમાં અધિક) સ્થિતિ ત્રીસ સાગરોપમ કડાકડી કાળની કહી છે, તેમાં અબાધાકાળ ત્રણ હજાર વર્ષને કહ્યો છે. સિદ્ધાન્તમાં એવું કહ્યું છે કે “જેટલા કેડાછેડી સાગરોપમની કર્મ સ્થિતિ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૦૯