________________
હિતમ! કમપ્રકૃતિઓ આઠ કહી છે ( સંજ્ઞા) તે આઠ પ્રકાર નીચે પ્રમાણે છે.
( બાનાવરજિન્સ, રિસાવાળા વાવ શંતરાર્થ) જ્ઞાનાવરણીય, દર્શના વરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય.
(બાળવાળનસ છું મતે ! મૂરત વરૂચ જારું ચંદ્ધિ FUત્તા ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મની બંધ સ્થિતિ કેટલા કાળ પર્વતની કહી છે?
(નોમ !) હે ગૌતમ! (Hoળે તોમુહુરં વોળે વીસ સરોવરજોવાટો -તિન્નિા વારસદારું બાવા) જ્ઞાનાવરણીય કમની બંધસ્થિતિ જઘન્યની અપેક્ષાએ (ઓછામાં ઓછી) અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટની અપે. મા ( વધારેમાં વધારે) ત્રીસ સાગરોપમ કેડાકેડી કાળની કહી છે. તથા તેને આબાધાકાળ ( કર્મબંધ થયા પછી કમ ઉદયમાં ન આવે ત્યાં સુધીનો કાળ) ત્રણ હજાર વર્ષનો કહ્યો છે. (વાળિયા િવનિઓ) તથા
આધાકાળ સિવાયની જે કર્મ સ્થિતિ છે તેને કર્મનિષેક કહે છે. (gવં રિtir ) એજ પ્રમાણે દર્શનાવરણીય કર્મના વિષયમાં પણ સમજવું. (તો મચાવશોળે જ જાણાવળ) વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ અકષાય આત્માની અપેક્ષાએ બે સમયની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ જ્ઞાનાવરણીય કર્મના જેટલી જ–ત્રીસ કેડાડી સાગરોપમની છે. (રોળિÉ Homi અંતમુહૂર્ત સોળે સત્તરિણામોવમોઢાડી) મેહનીય કર્મની બંધસ્થિતિ ઓછામાં ઓછી અન્તર્મુહૂતની અને વધારેમાં વધારે ૭૦ કેડીકેડી સાગરોપની છે.
( પત્ત ૨ વાર સાર – વદૂળિયા જન્મ૬િ નિલેશ ) તેને આબાધકાલ ૭૦૦૦ વર્ષ છે. તે આબાધકાળ સિવાયની જે કમસ્થિતિ છે તે તેને કર્મનિષેક (કમવેદનાને કાળ) છે.
(आउगं जहण्णेण अंतोमुहुत्तं उकोसेणं तेत्तीस सागरोवमाणि पुव्वकोडितिभागो સાવા, બાવાદૂળિયા વAદિર નિર્ણયો ) આયુકમની સ્થિતિ ઓછામાં ઓછી અન્તર્મુહૂર્તની અને વધારેમાં વધારે ૩૩ સાગરોપમની છે, અને તેને આબાધકાળ પૂર્વ કેટિના ત્રીજા ભાગ જેટલે છે, તે આબાધકાળ સિવાયની જે કર્મ સ્થિતિ છે, તે તેને કર્મનિષેક (કમવેદનને કાળ) છે.
(नाम-गोयाणं जहण्गेणं अट्ठमुहुत्ता, उक्कोसेण वीसं सागरोवमकोडाकोडीओ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૦૮