________________
Gજોઇ સત્તરિનારોલમgrોરી) મોહનીય કર્મની જઘન્ય બંધસ્થિતિ અન્તમુહૂર્તની અને ઉત્કૃષ્ટ બંધસ્થિતિ ૭૦ કડાકડી સાગરોપમની છે. તેનો આબાધકાળ ૭૦૦૦ વર્ષ છે. ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અખાધાકાળને બાદ કરવાથી જેટલું કાળ બાકી રહે તેટલો મોહનીય કર્મને કર્મનિષેક કાળ ( કમ વેદનકાળ) સમજ (કasi વંતો[દુત્ત, થોળ તેરી કોલમનિ) આયુકર્મની જઘન્ય સ્થિતિ અત્તમુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરેપમની છે. (પુawોરિ વિમાનો ગરા) તેને અબાધાકાળ પૂર્વ કેટિના ત્રીજા ભાગ પ્રમાણ છે. (ઉચાકૂળિયા સ્મગ્રિ-નિષેત્રો) અબાધાકાળ સિવાયની જે કમસ્થિતિ છે, તે આ કમને નિષેક કાળ સમજ. પૂવકેટિના ત્રીજા ભાગનું પ્રમાણ આ સૂત્રમાં જ અબાધાકાળનું વર્ણન કરતી વખતે આપી દીધેલું છે. (નામજોયા નહmoi મુદુત્તા ઉશ્નોને વીસે સારવમોહાજોહીશો) નામકર્મ અને ત્રિકર્મની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ સાગરોપમ કેડાછેડીની છે. (રોUિT ૨ વારસEણાઈm અવા€T) બનેને આખાધકાળ બે હજાર વર્ષ છે. (પ્રવાહૂળિયા જન્મદ્રિ
mનિગો) તેમની વીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી ૨૦૦૦ વર્ષ પ્રમાણ અબાધાકાળ બાદ કરતાં એટલે કાળ બાકી રહે તેટલે તેમને અવસ્થાન કાળ-કર્મ નિષેક કાળ સમજ. (ઉતરારૂ જાળવળજ્ઞ') અન્તરાય કર્મની સ્થિતિ, અબાધાકાળ અવસ્થાન કાળ આદિ જ્ઞાનાવરણીય કર્મ પ્રમાણે જ સમજવા. સૂત્ર ૪ |
કમબન્ધક વક્તવ્યતા“જાળવળિÉ મંતે ! ” ઈત્યાદિ–
સૂત્રાર્થ–(બાબાવળિગં ગં અંતે ! ઉ રૂથી વંધરૂ, કુરણો વંધ, નપુંસગો વંઘરૂ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મ શું સ્ત્રી બાંધે છે કે પુરુષ બાંધે છે? કે નપુસક બાંધે છે ? અથવા-( શોરૂરથી, બોપુરિસ, જોનપુર વિંધ) જ્ઞાનાવરણીય કર્મ શું સ્ત્રી બાંધતી નથી? પુરૂષ બાધ નથી? નપુંસક બાંધતે નથી ? (જોયા! રૂથી વિ વરૂ, પુરિ કિ વંધ, નg a વિ વંધ) હે ગૌતમ! સ્ત્રી પણ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે, પુરૂષ પણ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. અને નપુંસક પણ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. (mોથી, નોકુરિસ, નોનપુંસગો પર વૈવ, શિવ નો વંધ) તથા જે જીવ “ને સ્ત્રી હોય છે સ્ત્રી હતી નથી, “ને પુરૂષ” હોય છે- પુરૂષ હોત
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૧૨