________________
નથી, ને નપુંસક ” હોય છે નપુંસક હેતો નથી, તે જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે પણ ખરો અને નથી પણ બાંધતે. (લાવવજ્ઞાળો સત્ત
Hginહીશો) આયુકર્મ સિવાયના બાકીનાં સાતે કર્મોના વિષયમાં પણ આ પ્રકારનું કથન જ સમજવું.
(आउगं णं भंते ! कम्मं किं इत्थी बंधइ, पुरिसो बंधइ, नपुंसओ बधइ, પુછા) હે ભદન્ત ! આયુકર્મને બંધ શું સ્ત્રી કરે છે? પુરૂષ કરે છે? નપુંસક કરે છે? આ પ્રમાણે પહેલાંની જેવાં જ પ્રશ્નો અહીં સમજવા.
(गोयमा ! इत्थी सिय बधइ, सिय को बधइ एवं तिन्नि वि भाणियवा) ગૌતમ ! આયુકમને બંધ સ્ત્રી કરે પણ છે અને નથી પણ કરતી. પુરૂષ અને નપુંસકના વિષયમાં પણ એવું જ કથન થવું જોઈએ. (ારથી, જે પુરિસ, mોનપુંસગો ધરૂ) ને સ્ત્રી-સ્ત્રી ન હોય એ જીવ, નો પુરૂષપરૂષ ન હોય એ જીવ અને ને નપુંસક-નપુંસક ન હોય એ જીવ આયુકમને બંધ કરતા નથી. ( નાનાવરબિન્ને i મેતે ! ( સંજ્ઞા જંઘ, અનંजए बंधइ, संजयासंजए बधह, णे संजय, णो असंजय, णो सजयासए બંધ ) હે ભદન્ત ! શું સંયત જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે ? શું અસંયત જીવ તે કમ બાંધે છે? શું સંયતાસંગત જીવ તે કર્મ બાંધે છે? અથવા શ ને સંયત જીવ તે કર્મ બાંધે છે ? ને અસંયત જીવ તે કમ બાંધે છે ? શું ને સંયતાસંયત જીવ તે કર્મ બંધે છે?
(જોયા!) હે ગૌતમ ! ( સંજ્ઞા શિર વંધર સિચ નો રંગ, અisg बंधइ, संजयासंजए वि बधइ, णो संजय, णो असंजय णो संजयासंजए ण बधह) જ્ઞાનાવરણીય કર્મ સંયત જીવ બધે પણ છે અને નથી પણ બાંધતે, પણ અસંયત જીવ તથા સંયતાસંયત જવ બાંધે છે, ને સંયત, ને અસંયત અને ને સંયતાસંયત છે જ્ઞાનાવરણીય કર્મ બાંધતા નથી.
(एच आउगवजाओ सत्त वि, आउगे हेदिल्ला तिण्णि भयणाए, उवरिल्ले ण રંધર ) આયુકમ સિવાયની સાતે કર્મ પ્રકૃતિઓના વિષયમાં પણ આ પ્રમા. ણે જ સમજવું. આયુકર્મના વિષયમાં એવું સમજવું કે જે જીવ સંયત હોય, અસંયત હોય, અથવા તો સંયતાસંયત હોય તે આયુકર્મ બાંધે છે પણ ખરે અને નથી પણ બાંધતો. પરંતુ જે જીવ ને સંયત હોય, ને અસંયત
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૧૩