________________
હાય, અથવા તેા ને સયતાસયત હોય, તેઓ આયુકમ માંધતા નથી.
બાનાવરનિÁ નં મતે ! f' સમ્મોિ ૫'પડ્, મિઋોિ વાંધર્, સમ્ભામિવિટી વધરૂ ? ) હે ભદન્ત ! શું જ્ઞાનાવરણીય કમ સમ્યગ્દષ્ટિ જીવ ખાંધે છે ? કે મિથ્યાદૃષ્ટિ જીવ ખાંધે છે? કે સમ્યગ્મિથ્યાદૃષ્ટિ જીવ ખાંધે છે ? (જ્ઞેયમા ! ) ૐ ગૌતમ ! ( સીિ નિય વરૂ, પ્રિય નો પ, મિનિટો પધર, સમ્માનિઋવિટ્રીય ધર્)હું ગૌતમ ! સમ્યગ્દષ્ટિ જીવ કયારેક જ્ઞાનાવરણીય કમ ખાંધે છે અને કયારેક નથી બાંધતા, પરંતુ મિથ્યાર્દષ્ટિ જીવ અથવા તા સમ્યક્ મિથ્યાદષ્ટિ જીવ તા જ્ઞાનાવરણીય કમ ખાંધે છે જ.
( एवं आउगवज्जाओ सत्त वि, आउए हेट्ठिल्ला दो भयणोए, सम्मामिતિીન વષર્ ) આયુકમ સિવાયના સાતે કબંધ વિષે આ પ્રમાણે જ સમજવું. આયુકમના અંધ વિષે નીચે પ્રમાણે સમજવું—જે જીવ સમ્યગ્દૃષ્ટિ ડાય છે અથવા તેા મિથ્યાષ્ટિ હાય છે તે આયુક્રમ'ના 'ધ કયારેક ખાંધે છે અને કયારેક નથી ખાંધતા. પરંતુ જે જીવ સમ્યક્ મિથ્યાર્દષ્ટિ હાય છે તે સુકમ ના ખધ કરતા નથી.
( णाणावर णिज्जं णं भते ! कम्मं किं सन्नी बंधइ, असन्नो बंधइ, णो સન્નો, નો સન્નો વધરૂ ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મના અધ શું સ ́ી જીવ ખાંધે છે ? કે અસંગી જીવ ખાંધે છે? અથવા જે ના સની હાય છે તે બાંધે છે ? કે જે ના અસી ડાય તે ખાંધે છે ?
(નોચમા ! ( સન્ની લિચ વધ૬, ત્તિય નો થાંધર, બસન્નો વધ, નો સન્ની, નો પ્રસન્ની ન વધરૂ ) સગી જીવ જ્ઞાનાવરણીય ક્રમના બંધ કરે પણ છે અને નથી પણ કરતા, અસની જીવ જ્ઞાનાવરણીય કર્મોના બંધ કરે છે, પણ ના સ'ની અને ને અસ'ની જીવેા જ્ઞાનાવરણીય કર્માંના બંધ કરતા નથી.
( एवं वेयणिज्जा वज्जाओ छ कम्मप्पयडीओ, वेयणिज्जं हेट्ठिल्ला दो बंध ति, હે મચળાવ, આગળ' ફેટ્રા યો મચળા, રિદ્ધે ન વધ૬ ) આ પ્રકારનું કથન વેદનીય અને આયુકમ સિવાયની છ ક પ્રકૃતિના વિષયમાં પણ સમજવું. સની જીવા વેદનીય કર્મના અધ કરે છે, અસ'ની જીવા વેદનીય
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૧૪