________________
કર્મને બંધ કરે છે, પરંતુ ને સંજ્ઞી અને ને આ સંજ્ઞી જ વેદનીય કર્મને બંધ કરે પણ છે અને નથી પણ કરતા. આયુકમને બંધ સંજ્ઞી તથા અસંશી છ કરે પણ છે અને નથી પણ કરતા, પરંતુ ને સંસી જી આયુકમને. બંધ કરતા નથી.
(TUTamiz of મતે શખ્સ જિ માસિદ્ધિ પફ, મારિત્તિg વંધ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મ ભવસિદ્ધિક (ભવ્ય જીવ) બાંધે છે કે અભવયિદ્રિક ( અભવ્ય જીવ) બાંધે છે અથવા (બો માસિદ્ધિા, કમર. ક્ષિત્તિ ધરૂ?) જે જીવ ને ભવસિદ્ધિક હોય છે તે બાંધે છે કે જે જીવ ને અભાવસિદ્ધિક હોય છે તે બાંધે છે ?
(गोयमा ! भवसिद्धिए भयणाए, अभवसिद्धिए बधइ, णो भवसिद्धिए णो અમરસિદ્ધિા વંધ) હે ગૌતમ ! જે જીવ ભવસિદ્ધિક હોય છે તે જ્ઞાનાવરણીય કર્મ બાંધે પણ છે અને નથી પણ બાંધતે, પણ જે જીવ અભવસિદ્ધિક હોય છે તે તે આ કમ બાંધે જ છે. ને ભવસિદ્ધિક અને ને અભવસિદ્ધિક જ જ્ઞાનાવરણીય કમ બાંધતા નથી.
(एवं आउगवज्जाओ सत्त वि, आगं हेदिला दो भयणाए, उबरिल्ले न જંધ૪) આયકર્મ સિવાયના સાતે કર્મોના બંધ વિષે પણ આ પ્રમાણે જ સમજવું, ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક છ આયુકમેને બંધ કરે પણ છે અને નથી પણ કરતા. પણ ને ભવસિદ્ધિક છે અને નો અભાવસિદ્ધિક જ આયુકર્મને બંધ કરતા નથી.
(णाणावरणिज्जणं भाते ! कम्म कि चक्खुदसणी बधइ ? अबक्खुदसणी પંપ મોહિનળી બંધ? વઢળી રંધરુ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કમને બંધ શું ચક્ષુ-દર્શનવાળો જીવ કરે છે ? કે અચક્ષુ-દર્શનવાળો જીવ કરે છે? કે અવધિ-દર્શનવાળો છવ કરે છે? કે કેવળ દર્શનવાળો છવ કરે છે?
(રિક્ષા તિાિ મrig, ૩૩ાિ ન વંધ, ઘેળવવા સત્ત જિ) હે ગૌતમ ! ચક્ષુદર્શની, અચક્ષુદશની અને અવધિદર્શની જ્ઞાનાવરણીય કને બંધ કરે છે પણ ખરાં અને નથી પણ કરતા. પરંતુ કેવલ દર્શનવાળા
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૧૫