________________
જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતે નથી વેદનીય કર્મ સિવાયના સાત કર્મો બાંધવાના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું.
(વેજિજ્ઞ દિક્ષા તિગ્નિ વંધતિ, વઢળ માણ) વેદનીય કમને બંધ ચક્ષુદર્શની, અચક્ષુદર્શની અને અવધિજ્ઞાની જીવે તે કરે છે, પણ કેવલદર્શનવાળો જીવ વેદનીય કર્મને બંધ કરે પણ છે અને નથી પણ કરતે.
णणावरणिज्ज भते ! कम्मं कि पज्जत्त प्रो बधइ, अप्पजत्तओ बधइ, णो કાત્તય, જો સત્તરમો વંધરૂ?) હે ભદન્ત! જ્ઞાનાવરણીય કર્મશું પર્યાપ્તક જીવ બાધે છે ? કે અપર્યાપ્તક જીવ બાંધે છે કે ને પર્યાપ્તક જીવ બાંધે છે? કે ને અપર્યાપક જીવ બાંધે છે ?
(નોરમા !) હે ગૌતમ ! (વઝા મયorg, લવકારો રંધા, નો ઘરના–ળો પત્તો લંધર) પર્યાપ્તક જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે અને નથી પણ બાંધતે, પણ અપર્યાપ્તક જીવ તે જ્ઞાનાવરણીય કર્મ બધે જ છે. ને પર્યાપ્તક અને ને અપર્યાપ્તક જ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતા નથી. (gવું ૩ વડગામો સર ) આયુકર્મ સિવાયનાં સાતે કર્મબંધના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું. (મારાં દિલ્હી હો માળા, ૩રણે
જંપ ) આયુકમને બંધ પર્યાપ્તક અને અપર્યાપક જે કરે પણ છે અને નથી પણ કરતા. પરંતુ ને પર્યાપ્તક અને ને અપર્યાપક જીવો આયુકમને બંધ કરતા નથી.
(નાવળિss of મેતે ! પ જિં મારા જંઘ, અમારા સંવરુ?) હે ભદન્ત ! શું ભાષક જીવ જ્ઞાનાવરણીય કમને બંધ કરે છે? કે અભાષક જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે?
(જેમાં!) હે ગૌતમ ! (વો કિ મચTIT) તે બન્ને વિકપે તે કર્મને બંધ કરે છે એટલે કે ભાષક અને અભાષક જ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે પણ ખરાં અને નથી પણ બાંધતા. (gવં વેળાવ ગામો સત્ત વિ) વેદનીય કર્મ સિવાયના સાતે કર્મબંધના વિષયમાં પણ તે પ્રમાણે જ સમજ. ( વે િમાણ ઘધé) વેદનીય કર્મને બંધ ભાષક જીવ કરે છે, (સમાં પણ મયg) પરંતુ અભાષક જીવ વેદનીય કર્મને બંધ કરે પણ ખરો અને નથી પણ કરો.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૧૬