________________
(જાળrarળsi of a ! f nત્તે રંધરૂ, અગ્નિ વંધ, mો પિત્તળો વરસે વંશરૂ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મને બંધ પરિત્ત (પ્રત્યેક શરીરવાળે જીવ, અથવા જેનો સંસાર પરિરૂ-મર્યાદિત છે એ ભવ્ય જીવ) કરે છે ? કે અપરિત્ત જીવ કરે છે? કે ને પરિત જીવ કરે છે? કે ને અપરિત્ત જીવ કરે છે ?
(જોચમા ) હે ગૌતમ ! (રિજે મચળા, રત્ત વંધ, જો પિત્ત ળો અરિજે વંધ3) જે પરિત્ત જીવ છે તે જ્ઞાનાવરણીય કર્મને બંધ વિકપે કરે છે-એટલે કે એ જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે પણ ખરે અને નથી પણ બાંધતે, અપરિત્ત જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે, પરંતુ ને પરિત્ત જીવો અને ન અપરિત્ત જીવ જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરતા નથી. (gવું જરૂnas=ા સો ઘર વચનો ) આયુકર્મ સિવાયની સાતે કર્મપ્રકૃતિનો બંધ કરવાના વિષયમાં પણ એજ પ્રમાણે સમજવું (માર્ચ વિશ્વ વિ, ચરિતો માના, નો પરિત્ત ના પિત્તો ન વંધz) પરિત્ત અને અપરિત જી આયુકમને બંધ બાંધે છે પણ ખરાં અને નથી પણ બાંધતા, પરંતુ જે ને પરિત અને ને અપરિગ્ન જીવે છે તેઓ આયુકર્મને બંધ કરતા નથી.
(णाणावरणिज्ज गं भंते ! किं कम्म अभिणियोहियणाणी बंधइ, सुयणाणी, વોદિનાળી, મારઝવાળી, ગંધ?) હે ભદન્ત ! શું જ્ઞાનાવરણીય કમને બંધ આભિનિબંધિજ્ઞાની (મતિજ્ઞાનવાળો) જીવ કરે છે ? કે શ્રતજ્ઞાની કરે છે? કે અવધિજ્ઞાનવાળે જીવ કરે છે? કે મન:પર્યયજ્ઞાનવાળો જીવ કરે છે? કે કેવળજ્ઞાનવાળે જીવ કરે છે ?
(જોયા! ફેદિક્ષા રત્તારિ બાણ, દેવઢળાઈ = વંધ) હે ગૌતમ! મતિજ્ઞાનવાળે, શ્રુતજ્ઞાનવાળા, અવધિજ્ઞાનવાળે અને મન:પર્યયજ્ઞાનવાળો જીવ વિકલ્પ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે. એટલે કે તેઓ તે કર્મને બંધ બધે પણ છે અને નથી પણ બાંધતા. પરંતુ કેવળજ્ઞાની જીવ જ્ઞાનાવરણીય કમને બંધ કરતા નથી.
(ાર્થ વેનિઝવજ્ઞાન 7 વિ ) વેદનીય કામ સિવાયની સાતે કમપ્રકૃતિના કર્મબંધના વિષયમાં પણ એ જ પ્રમાણે સમજવું.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૧૭