________________
( વેચન્નેિ દિક્ષા રત્તર વંધતિ, વસ્ત્રાળ માળા) વેદનીય કર્મને બંધ પહેલા ચાર પ્રકારના જીવોએટલે કે ક્ષાપશમિક મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન પર્યયજ્ઞાનવાળા જી કરે છે, પણ કેવળજ્ઞાની જીવ વેદનીય કર્મને બંધ કરે પણ છે અને નથી પણ કરતે.
(णाणावरणिज्ज ण भंते ! कम्मं मिइ अन्नाणी बधइ, सुय अन्नाणी જંપા, વિમા અન્નાખી રંધ?) હે ભદન્ત ! શું જ્ઞાનાવરણીય કર્મ મતિ અજ્ઞાનવાળો જીવ બાંધે છે? કે મૃત અજ્ઞાનવાળો જીવ બાંધે છે કે વિલંગ અજ્ઞાનવાળો જીવ બાંધે છે?
(गोयमा! आउगवज्जाओ सच वि बधति, आउग भयणाए ) ગૌતમ! આયુકર્મ સિવાયના સાતે કર્મોને બંધ આ ત્રણ અજ્ઞાનવાળા છે. બાંધે છે, તથા તેઓ આયુકર્મને બંધ વિકલપે બાંધે છે.
(ાળાભિi મતે ! મું જિં માગોળી વંધ, વચનો વધ, જાચોળી વંધ, જનોની વંધ?) હે ભદત ! જ્ઞાનાવરણીય કર્મને બંધ
મનગવાળા જીવ કરે છે? કે વચન ગવાળા કરે છે? કે કાયયોગવાળા છ કરે છે? કે ગરહિત છ કરે છે ?
(गोयमा ! हेडिल्ला तिन्नी भयणाए, अजोगी न बधइ, एवं वेयणिज्जवज्जाओ सत्त वि, वेयणिज्ज हेडिल्ला तिणि बंधति अजोगी न बधइ) 3 ગૌતમ! મનગી, વચનયોગી અને કાયગી જીવે જ્ઞાનાવરણીય કર્મને બંધ વિકલ્પ કરે છે અને અગી જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતા નથી. વેદનીય કર્મ સિવાયની સાતે કમપ્રકૃતિના બંધ વિષે પણ એજ પ્રમાણે સમજવું. વેદનીય કમને બંધ મનગી, વચનગી અને કાયમી જીવ કરે છે, પરંતુ અગી જીવ તેને બંધ કરતા નથી.
(णाणावरणिज्ज ण भंते ! कम्मं किं सागारोव उत्ते बधइ ? अणागारोवउत्ते વંધ?) હે ભદન્ત ! શું સાકાર ઉપગવાળે જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે? કે અનાકાર ઉપગવાળે જીવ તે કર્મને બંધ કરે છે?
(વિ મયાણ) હે ગૌતમ ! સાકાર ઉપયોગવાળે અને અનાકાર ઉપગવાળે જીવ આઠે કર્મોને બંધ વિકલ્પ બાંધે છે.
(णाणावरणिज्जे ण भंते ! कम्मं किं आहारए बधइ, आणाहारए बध १) હે ભદન્ત ! શું જ્ઞાનાવરણીય કર્મને બંધ આહારક જીવ કરે છે? કે અનાહારક છવ કરે છે?
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૧૮