________________
( ર મrig) હે ગૌતમ ! તે બન્ને પ્રકારના જીવ જ્ઞાનાવરણીય કમને બંધ વિકલપે કરે છે. (gવં રેબિનrasઝાળે છvé) એજ પ્રમાણે તે બંને પ્રકારના જ વેદનીય અને આયુકર્મ સિવાયના છ કર્મોને બંધ વિકલ્પ કરે છે. (વેચન ગણા વંધ) આહારક જીવ વેદનીય કર્મને બંધ કરે છે, (MIક્ષાણ મચાણ) પણ અનાહારક જીવ વિક૯પે તેને બંધ કરે છે–એટલે કે અનાહારક જીવ વેદનીય કર્મને બંધ કરે છે પણ ખરો અને નથી પણ કરતો. (૩ નારણ મચાણ મriારણા વંધ) આહાર જીવ આયુકમને બંધ વિકલ્પ કરે છે, પણ અનાહારક જીવ તેને બંધ કરતા નથી.
(णाणावरणिज्ज णं भंते ! कम्मं किं सुहुमे बधइ, बायरे बधइ, णो હમ જે વાયરે ધરૂ ?) હે ભદન્ત ! શું જ્ઞાનાવરણીય કર્મને બંધ સૂક્ષમ જીવ કરે છે? કે બાદર (ધૂળ) જીવ કરે છે? અથવા નો સૂક્ષ્મ જીવ કરે છે? કે ને બાદર છવ કરે છે?
(गोयमा ! सुहुमे बंधइ, बायरे भयणाए, णो सुहुम णो बायरे न बधइ) હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કમને બંધ સૂક્ષમ જીવ કરે છે, બાદર છવ તે કમને બંધ વિકલ્પ કરે છે, પણ ને સૂક્ષ્મ અને તે બાદર જીવે તેને બંધ કરતા નથી. (હવે બ3ીવજ્ઞાઝો સત્ત જીવ, માયણ મુકુને, વાયરે મચTIg, નો સદર ળો વારે ન રંધર) એજ પ્રમાણે તે જી આયુકર્મ સિવાયના સાતે કર્મોને બંધ કરે છે તેમ સમજવું. સૂક્ષમ અને બાદર જી આયુકમને બંધ કરે છે પરંતુ નોસૂક્ષ્મ અને નાબાદર છવો આયુકમ ને બંધ કરતા નથી. (णाणावरणिज्ज णं भंते ! कम्मं किं चरिमे बधइ, अचरिमे बधइ ?) હે ભદન્ત ! શું ચરમ શરીરી જીવ જ્ઞાનાવરણીય કમને બંધ કરે છે? કે અચરમ શરીરી જીવ કરે છે ? (જોયાઘર વ મળg) હે ગૌતમ! એ જીવ આઠે કર્મ પ્રકૃતિને બંધ વિકલ્પ કરે છે.
ટીકાથ–આ સૂત્રમાં સૂત્રકારે જ્ઞાનાવરણીય આઠ કર્મોના બંધનું નિરકર્યું છે. સૌથી પહેલાં સૂત્રકાર સ્ત્રી આદિ દ્વારનું કથન પ્રશ્નોત્તરે દ્વારા કરે છે. - ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “જણાવાળા
મતે ! ' ક્રિ દૃશ્યો ધરૂ?” હે ભદત ! આત્માના જ્ઞાનગુરુનું આવરણ કરવાના સ્વભાવવાળ જ્ઞાનાવરણીય કર્મને બંધ કેણ કરે છે? શું આ કર્મને બંધ સ્ત્રી કરે છે? અથવા “પુરિયો રંધરૂ” પુરુષ કરે છે? અથવા
નgeળો ધરૂ?” નપુંસક કરે છે ? અથવા જ્ઞાનાવરણીય કર્મને બંધ શું એ જીવ કરે છે કે જે “ળો રૂથી” સ્ત્રી નથી ? “ પુરિ” પુરુષ નથી ? “ળો નઈ ગો” અને નપુંસક નથી ?
ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે – (ા !) હે ગૌતમ (ફથી રિ ધરુ, પુરિતો વિંધ, નવુંનો રિવા) જ્ઞાનાવરણીય કર્મનો બંધ સ્ત્રી પણ કરે અથવા પુરુષ પણ કરે અને નપુંસક પણ કરે છે ત્રણે દવાળા જીવો આ કર્મને બંધ કરે છે-“જ્ઞાનાવરણીય કર્મને બંધ સ્ત્રી પણ કરે છે, પુરુષ પણ કરે છે અને નપુંસક પણ કરે છે.” પરંતુ એવું અવશ્ય
બને છે કે જે જીવ (Mોથી, નોપુલિ, નોનપુંસગો વિય ધરૂ, લવ વંશg) શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૧૯