________________
ત્રણ પ્રકારના પ્રયોગથી જીવોને કર્મોપચય થાય છે. તેથી આ કર્મોપચયના ( કમબંધના) કારણ રૂપ જીવના એ ત્રિવિધ પ્રવેગ ગણાય છે. તેથી જ એવું કહ્યું છે કે કપચય પ્રાગથી જ થાય છે, સ્વભાવથી થતો નથી. (gવું નહિં પંવિઢિયાળ તિવિ કોને માળિય) એજ પ્રમાણે બધાં પંચે. ન્દ્રિય જીવોનાં પણું એજ ત્રણ પ્રયોગ હોય છે. (પુઢીયાળ વિદે
gો ) પૃથ્વીકાયિક જીવને એક કામપ્રવેગ જ હોય છે. તેઓ તે પ્રયોગ દ્વારા જ કર્મોપચય કરે છે. (gવં નાવ વારસારૃાળ) એ જ પ્રમાણે અપૂકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય, એ એકેનિદ્રય જીને પણ ફક્ત એક જ પ્રગ–કાયપ્રયોગ હોય છે, અને તેઓ કાયપ્રયોગથી જ કમેપચય કરતા રહે છે. (વિવિચાઈ સુવિ પોતે ઇત્ત ) તીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય, એ વિકલન્દ્રિય, જીના બે પગ હોય છે.
“રંડા” જેવાં કે (વરૂપો, જાયgો)-(૧) વચનપ્રવેગ અને કાયપ્રયાગ. ( રૂoi દુષિi vમોનેoi મોવર યોજના, સો વીસા) તે બે પ્રકારના પ્રયોગોથી વિકસેન્દ્રિય જીવો કર્મોપચય કરે છે. તેથી તેમને કર્મોપચય પ્રયોગથી જ થાય છે, પ્રયાગ વિના ( સ્વાભાવિક રીતે) થતું નથી. (સે નાવ નો વરસા) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે જીને જે કર્મોપચય થાય છે તે પ્રચાગ દ્વારા થાય છે, સ્વાભાવિક રીતે (પ્રોગ વિના) થતો નથી. (ર્વ નg નો જમોનો નાર રેમાળિયા) એજ પ્રમાણે જે જીવના જે પ્રયોગ હોય છે તે પ્રયોગ દ્વારા જ તે કર્મોપચય કરે છે-કર્મબંધ કરે છે. એટલે કે માનસિક, કાયિક અથવા વાચિક, જે પ્રકારને જીવને પ્રવેગ (વ્યાપાર) હોય તે પ્રકારના પ્રાગ દ્વારા જીવ કર્મને બંધ કરતે રહે છે. એ જ પ્રમાણે વૈમાનિક દેવે પર્વતના છ વિષે સમજવું. અહીં “યાવત્ ) પદથી નાર, અસુરકુમારે, વનવ્યન્તરે અને તિષિક દેવોને ગ્રહણ કરવામાં આવ્યા છે. સૂત્ર ૨ //
કર્મ પુદ્ગલ કે ઉપચય કા નિરૂપણ
(વસ્થ૪ મતે !) ઈત્યાદિ–
સૂત્રાથ-(વથરસ i મતે ! પોઢોવર સાફ, સાવલિg, સાd isઝવષિણ બળારૂણ સગવતિg, ગળાફ કનવલિg) હે ભદન્ત ! વસ્ત્રનાં ફલેને જે ઉપચય થાય છે, તે શું આદિ (આદિયુક્ત) સાન્ત (અન્તયુક્ત) હોય છે? કે સાદિ અનંત હેય છે? કે અનાદિ સાન્ત હોય છે? કે અનાદિ અનંત હોય છે ? | (mોય !) હે ગૌતમ ! (વસ્થ વITોવાણ સારૂ લાગવાણ, ના
શ્રી ભગવતી સૂત્ર : ૪
૨૯૯