SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ (, જાગોને ૨ )(૧) વચન પ્રયોગ અને (૨) કાયપ્રગ. ( gri સુવિળે પળો જોવા મોર ળો વીણા) આ બે પ્રયોગથી વિકલેન્દ્રિય જીને કમને ઉપચય થાય છે. તેથી સ્વાભાવિક રૂપે તેમને કમને ઉપચય થત નથી. (જે તેજ કાચ નો વીસા) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે જીને પ્રયોગથી કર્મને ઉપચય થાય છે, સ્વાભાવિક રૂપે થતું નથી. (g sો પોળો-નાર માળિયા) આ રીતે જે જીવના જે પ્રયોગ હોય, તે પ્રયોગથી તે જીવ કર્મને ઉપચય કરે છે. વૈમાનિક દેવ પર્યન્તના જીવોના વિષયમાં પણ એમ જ સમજવું. ટીકાર્થ–સૂત્રકારે આ સૂત્રમાં વરુના પુલ પચયના દૃષ્ટાન્ત દ્વારા જીવ અને કર્મ પુદ્ગલેના ઉપચયનું પ્રતિપાદન કર્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે (વસ્થ = અંતે ! પોષાઢોવર વિં પોતાના વલણ?) હે ભદન્ત! વસ્ત્રના પુતલેને જે ઉપચય (જમાવટ, વૃદ્ધિ) થાય છે, તે શું પ્રયોગથી (પુરુષ પ્રયત્નથી) થાય છે, કે સ્વાભાવિક રીતે થાય છે? એટલે કે પુરુષ પ્રયન વિના થાય છે ? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે–(જેમા ! પોતાના વિ જીરના વિ) હે ગૌતમ ! વસ્ત્રનાં પુલને જે ઉપચય થાય છે તે પ્રયોગથી પુરુષાદિની પ્રવૃત્તિથી) પણ થાય છે અને સ્વાભાવિક રીતે પણ થાય છે, એટલે કે પુરુષાદિની પ્રવૃત્તિ વિના પણ થાય છે. ગૌતમ સ્વામી જીનાં પાપચયના વિષયમાં એ પ્રશ્ન કરે છે કે (ક મંડે ! વતથગાઢોર મનસા વિ વીસા વિ) હે ભદન્ત ! જેવી રીતે વનાં પુદ્ગલેને ઉપચય પ્રાગથી પણ થાય છે અને પ્રાગ વિના સ્વાભાવિક રીતે પણ થાય છે, ( તહળે નવા વરણ ઈ વોરા ધારણા) એ જ પ્રમાણે શું જીનાં પુલેને ઉપચય પ્રોગથી પણ થાય છે અને સ્વાભાવિક રીતે (પ્રાગ વિના) પણ થાય છે ? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-(જોયા!) હે ગૌતમ! (જગાણા નો વરસા) જીવાને કમને જે ઉપચય થાય છે તે પ્રયોગથી (પુરુષાદિના વ્યાપારથી ) જ થાય છે, સ્વાભાવિક રીતે થતું નથી. જે સ્વભાવથી જ જીને કર્મ પુદ્ગલેને ઉપચય થાય છે એમ માનવામાં આવે તે અગિ જીને પણ કર્મબંધ થવાની વાત સ્વીકારવી પડશે. તેનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી પૂછે છે કે તેણે જેનેoi) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે જેને કર્મને ઉપચય પ્રગથી જ થાય છે, સ્વભાવથી થતો નથી? ઉત્તર—( Tોચમા !) હે ગૌતમ! (નીવાળું સિવિ જમોને ઇજા ) જીના ત્રણ પ્રકારના પ્રવેગ કહ્યા છે-“સંગહા” જે આ પ્રમાણે છે – (માવજે, વરને, વાવાઝો)-(૧) મનપ્રયોગ-માનસિક શુભાશુભ ચિન્તન આદિ વિચાર, (૨) વચનપ્રયોગ–શબ્દોચ્ચારણ આદિ રૂપ વ્યાપાર, અને (૩) કાયપ્રગ-શારીરિક ચેષ્ટા, મારપીટ આદિ રૂ૫ શારીરિ વ્યાપાર (इच्चेएणं तिविहेण पओगेण जीवाण कम्मोवचए पओगसा णो वीससा) ! શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૯૮
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy