SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ કે કર્મ કા નિરૂપણ જીવકર્મવતવ્યતા(वत्थस्स णं भंते ।) इत्यादि સૂત્રાર્થ–(વસ્થ૪ i મતે ! જોવો કિં પુરાણા વીરા ) હે ભદન્ત ! વસ્ત્રનાં પુદ્ગલેને જે ઉપચય થાય છે તે શું પ્રાગથી થાય છે, કે સ્વાભાવિક રૂપે થાય છે? (ચમા !) હે ગૌતમ ! ( જar વિ વીરા વિ) પ્રગથી–પુરુષ પ્રયનથી પણ થાય છે અને સ્વાભાવિક રૂપે પણ થાય છે. ( जहा गं भंते ! वत्थस्स णं पोग्गलोवचये पयोगसा वि वीससा वि, तहाणं જીવાdi mોરng જિં ચોરાણા વીતરા) હે ભદન્ત ! જેમ વસ્ત્રનાં પુદ્રને ઉપચય પ્રયોગથી પણ થાય છે અને સ્વાભાવિક રૂપે પણ થાય છે? ( જોગમ! જોવા નો વીણ) હે ગૌતમ ! જેનાં કર્મને ઉપચય પ્રયોગથી જ થાય છે, સ્વાભાવિક રૂપે થતા નથી. (moi.) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહો છો કે જીવોને કમને જે ઉપચય થાય છે તે પ્રોગથી જ થાય છે, સ્વાભાવિક રૂપે થતું નથી ? (!) હે ગૌતમ ! (કatળ સિવિશે gોને guત્ત તંg) જીનાં નીચે પ્રમાણે ત્રણ પ્રયોગ કહ્યા છે–(મળgોને, ઘgવોને, વાદ ओगे, इच्चेएणं तिविहेणं पओगेणं जीवाणं कम्मोवचये पओगसा णो वीससा) મનઃપ્રાગ, વચનપ્રયોગ અને કાયપ્રોગ, આ ત્રણ પ્રકારના પ્રયોગથી ( વ્યાપારેથી-પ્રવૃત્તિઓથી) જીને કમને ઉપચય થતો હોય છે. તે કારણે મેં એવું કહ્યું છે કે જેને કર્મને ઉપચય પ્રગથી થાય છે, સ્વાભાવિક રૂપે થતું નથી. (ઘર્ષ પંવિંચિ તિવિષે કોને માળિચવે) એજ પ્રમાણે સમસ્ત પંચેન્દ્રિય જીના ત્રણ પ્રકારના પ્રયાગ સમજવા. (પુત્રવીવાર વિદેof gવ નાવ વરણારૂચા ) પૃથ્વીકાયિક છેને એક જ પ્રકારને પ્રગ-કાયDગ હોય છે. વનસ્પતિકાય પર્યન્તના વિષયમાં પણ એજ પ્રમાણે સમજવું. (વિૐિવિચાi સુવિ શો Tv ) દ્વીન્દ્રિયથી ચતુરિન્દ્રિય પર્યાના વિકસેન્દ્રિય અને બે પ્રવેગ કહ્યા છે. (રંગ) જેવાં કે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૯૭
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy