________________
સાચ્છુ બાવત્તિ, નો અળા સપત્તિ, ળા અળાÇ અવનત્તિ૫) વસ્ત્રનાં પુદ્ગલાના જે ઉપચય થાય છે તે સાદિ સાન્ત હેાય છે, સાદિ અનંત હાતા નથી અનાદિ સાન્ત હોતા નથી અને અનાદિ અનંત પણ હાતા નથી. (જ્ઞદ્દાળ મને ! arera पोग्लोवचये साइए सपज्जवसिए, जो साइए अपज्जवसिए, जो अणाइए અપન્ગવત્તિ, તાળ ગોવાળ' માોવષર્ પુજ્જા ) હે ભદ્દન્ત ! જેવી રીતે વસ્ત્રનાં પુદ્ગલેાના ઉપચય સાદિ સાન્ત હાય છે, સાઢિ અનત હોતા નથી, અનાદિ સાન્ત હોતા નથી અને અનાદિ અનંત હાતા નથી, એજ પ્રમાણે શું જીવાનાં પુલેાને ઉપચય પણ સાદિ સાન્ત હાય છે? શું તે સાદિ અનન્ત, અનાદિ સાન્ત અને અનાદિ અનંત હાતા નથી ? (નોયમા !) હે ગૌતમ ! (અથૅત્ત કૂચાળ ઝોયાન મોવર્સાÇસવત્તિપ્ ) હે ગૌતમ ! કેટલાક જીવે એવાં હાય છે કે તેમના કર્માપચય સાદિ સાન્ત હાય છે, ( અર્થેનચાળ અળારૂC_સજ્ઞલિક્) કેટલાક જીવેાના કર્મોપચય અનાદિ સાન્ત હાય છે, ( સ્થાનં ગળાફÇ અવજ્ઞત્તિવ્ ) કેટલાક જીવાના કર્મોપચય અનાદિ અનંત હાય છે, (નો ચેવળ ગોવાળ માત્રષણ સારૂÇ અન્નત્તિ) પણ એવા કાઇ પણ જીવ નથી કે જેને પિચય સાદિ અને અનંત હાય. ( સે કેળઢેળ′૦) હે ભદન્ત ! એવું આપ શા કારણે કહેા છે ?
( ગોચના ! ) ગૌતમ ! ( ચિાનવિચરણ મ્મોવષર્ સાર સવ( જ્ઞસિક્ ) અય્યપથિક બંધકનેા-૧૧ માં, આરમાં અને તેરમાં સ્થાનવ જીવના કર્મોપચય સાદિ અને સાન્ત હોય છે. ( મસિદ્ધિચસોવષ ગળાકુસન્નત્તિર્ ) ભવસિદ્ધિક જીવના કર્મોપચય અનાદિ સાન્ત હોય છે. ( અમલિન્દ્રિયપ્ત મોવષર્ બળારૂÇ અવનત્તિપ્) અભયસિદ્ધિક જીવના કર્મીચય અનાદિ અનંત હાય છે. (સે તે3ળનોયમા! વઘુન્નરૂ) હૈ ગૌતમ ! તે કારણે મે એવુ કહ્યુ છે કે ( અર્થેયાળનીયાળ) કેટલાક જીવાના ( મોવ૨૬ ) કોપચય ( જ્ઞા॰ નો ચૈત્ર ન નીવાળ* જન્મોત્ર સાર્ઘ અજ્ઞત્તિ૬) સાદિ સાન્ત હાય છે, કેટલાક જીવાના કર્માંપચય અનાદિ સન્તિ હોય છે અને કેટલાક જીવાનેા કર્માંપચય અનાદિ અનંત હાય છે. પરંતુ એક પણ એવા જીવ નથી હોતા કે જેના કઔપચય સાદિ અનંત હાય. (વચ્ચે ન મતે ત્રિ સાણસ સિદ્૨કમળો) હે ભદન્ત ! વા સાઢિ ( આદિથી યુક્ત ) સાન્ત ( અન્તથી યુક્ત ) છે, કે સાદિ અનંત છે ? અથવા અનાદિ સાન્ત છે, કે અનાદિ અનંત છે ? શું વસ્ત્રને આ ચારે ભગ ( વિકલ્પા ) લાગુ પડે છે ?
(
(નોયમા ! વથે સારૂ સવજ્ઞત્તિ, બન્નેત્તા તિત્રિવિઙિલેફેચન્ના)& ગૌતમ ! વસ્ત્ર આદિ સાન્ત છે, બાકીના ત્રણે ભગના અસ્વીકાર થયા સમજવે એટલે કે વસ્ત્ર સાદિ અનંત નથી, અનાદિ સાન્ત નથી અને અનાદિ અનંત નથી. ( जहाणं भंते ! वत्थे साइए सपज्जवसिए, णो साइए अपज्जवसिए, जो अाइए सपज्जवसिए, णो अणाइए अपज्जवसिए - तहाणं जीवाणं किं साइया सपનલિયા ? રકમનો પુચ્છા) હે ભદન્ત ! જેમ વસ્ત્ર_સાદિ સાન્ત છે, તે સાદિ અનંત નથી, તે અનાદિ સાન્ત નથી અને અનાદિ અનંત પણ નથી.
એજ પ્રમાણે શુ જીવે પણ સાદિ સાન્ત છે ? શું જીવા સાદિ અનંત, અનાદિ સાન્ત અને અનાદિ અનંત નથી ?
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૦૦