________________
(શોચમા ! ) હે ગૌતમ ! (અસ્થેા સાચા સવજ્ઞલિચા, વારિ વિ માળિચવા ) કેટલાક જીવો સાદિ સાન્ત હાય છે, કેટલાક જીવો સાદિ અનંત હાય છે, કેટલાક જીવા અનાદિ સાન્ત હાય છે અને કેટલાક જીવો અનાદિ અનંત હોય છે. આ રીતે અહીં ચારે ભંગ (વિકલ્પે ) કહેવા જોઇએ. ( લે કેળāળ' ?) હે ભદન્ત ! આપ શા કારણે એવુ' કહેા છે ?
( गोयमा ! नेरइया तिरिक्खजोणिया मणुस्सा देवा गइमागई पडुच्च साइया सपज्जवसिया, सिद्धा गई पडुच्च साइया अपज्जवासया, भवसिद्धिया लद्धिं पडुच्च अणाइया सपज्जवसिया, अभवसिद्धिया संसारं पडुच्च अणाइया अपज्जवसिया લે તેળટૂડેન' ) હે ગૌતમ ! નારકા, તિય ચા, મનુષ્યા અને દેવગતિના જીવાને નારક માઢિ ગતિમાં આવવાને કારણે સાદિક કહ્યા છે અને નારક આિ ગતિમાંથી તેઓ નીકળવાના હેાવાથી તેમને સાન્ત કહ્યા છે. સિદ્ધ જીવ સિદ્ધ ગતિની અપેક્ષાએ સાદિ અનંત છે, ભસિદ્ધિક જીવ લબ્ધિની અપેક્ષાએ અનાદિ સાન્ત છે અને અભવસિદ્ધિક જીવ સંસારની અપેક્ષાએ અનાદિ અનત છે. હું ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે.
ટીકા જીવાનાં કપુદ્ગલેાપચયની સાદિ સાન્તતા આદિનું સૂત્રકારે વજ્રનાં પુદ્ગલેપચયના દૃષ્ટાન્ત દ્વારા આ સૂત્રમાં નિરૂપણ કર્યુ છે, અને જીવાનાં ક પુદ્રલાપચયમાં રહેલી વિશેષતાનું આ સૂત્રમાં નિરૂપણ કર્યું છે.
・
ગૌતમ સ્વામીના પ્રશ્ન-(વત્યક્ષ નં મતે ! વોહોત્રવધુ સાચ સર હુન્નરશિપ ?) હે ભદન્ત ! વસ્રનાં પુદ્ગલેને ઉપચય ( વૃદ્ધિ, જમાવ ) શુ સાદિ સાન્ત હાય છે ? અથવા ( સાર ઍપન્નત્તિ ? ) સાદિ અનંત હાય છે? અથવા ( બળાઇ સવજ્ઞત્તિવ્ ?) અનાદિ સાન્ત હોય છે ?
,
અથવા ( અળરૂણ ગવજ્ઞક્ષિણ ?) અનાદિ અનંત હાય છે ? ( સાદિ એટલે આદિ ( પ્રારંભ ) સહિત અને ‘ સપસિત અથવા સાન્ત' એટલે અન્ત સહિત, ( અપ વસિત ’એટલે અન્ત રહિત ) અહીં વસનાં પુલા પચયને અનુલક્ષીને ગૌતમ સ્વામીએ ઉપર મુજબ ચાર પ્રશ્નો મહાવીર પ્રભુને પૂછ્યા છે. હવે તેના જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે—
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૦૧