________________
(જોયમા ! વરદાન of વોરાટોવચ સારૂ સાવલિg) હે ગૌતમ! વસ્ત્રનાં પુત્રને ઉપચય (વૃદ્ધિ) સાદિ સાન્ત હોય છે. (જે સારા અપાવgિ ) તે સાદી અનંત હોતો નથી. ( ળો અgg ) તે સાદિ અનંત હોતો નથી, ( જે કળારૂણ સપાવર) તે અનાદિ સાન્ત હેતે નથી, (જો ગળાફા જાનવર) તે અનાદિ અનંત પણ હોતું નથી. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-વસને પલેપચય પ્રારંભથી યુક્ત હોય છે, તેથી તેને સાદિ કહ્યો છે. ભવિષ્યમાં તેને નાશ થતો હોય છે, તેથી તેને સાન્ત કહ્યો છે. તેને પ્રારંભ થયા પછી તે શાશ્વત (નિત્ય) રૂપે રહેતા નથી તેથી તેને સાદિ અનંત કહ્યો નથી. તે પુત્રલેપને અનાદિ સાન્ત એ કારણે કહ્યું નથી કે વસ્ત્રમાં તે પુદ્ગલપચયનો પ્રારંભ થયેલ છે. તેને અનાદિ અનંત કહ્યું નથી કારણ કે તે પ્રારંભ સહિત અને અન્ત સહિત છે.
ૌતમ સ્વામી હવે બીજો પ્રશ્ન પૂછે છે–(sgri મંતે ! વરસ વના વર સાક્ષર સારવા) હે ભદન્ત ! જેમ વસ્ત્રનાં પુદ્ગલેને ઉપચય સાદિ સાન્ત હોય છે, (જો તારૂણ અવનવણ) સાદિ અનંત હોતું નથી, (નો સારૂ રાવલ) અનાદિ સાન્ત હોતે નથી, અને (ળો માણા - કાવલિ) અનાદિ અનંત હોતી નથી, (તહાળું નીવાળ બ્લોવવા પુરા) એજ પ્રમાણે ના કર્મોપચય (કર્મબંધ) વિષે પણ હું એજ જાણવા માગું છું કે શું અને કર્મોપચય સાદિ સાત હોય છે? શું તે સાદિ અનંત હેતે નથી? શું તે અનાદિ સાન્ત હેતે નથી? શું તે અનાદિ અનંત હેતે નથી?
તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-“જો મા ” હે ગૌતમ! વસ્ત્રનાં પગલે પચય કરતાં જીના કર્મબંધમાં નીચે પ્રમાણે વિશેષતા છે– (ગધેયા નીવા વગોવવા aigg સTઝવકિપ) કેટલાક છે એવાં હોય છે કે તેમને કર્મોપચય (કર્મબંધ) સાદિ અને સાન્ત હોય છે. જો કે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૦ર