________________
સિદ્ધાન્તની દૃષ્ટિએ તૈા સમસ્ત જીવેાના કર્માપચયને ( ક`બધને ) અનાદિ કહ્યો છે, કારણ કે ક'ખ'ધને સાદ્ધિ (પ્રારંભ યુક્ત) માનવામાં અનેક માધા રહેલ છે. સૌથી મેાટી ખાધા તે એ નડે છે કે કર્માંધને જો સાદિ (પ્રારભ સહિત ) માનવામાં આવે તે એ ક`બધ થયા પહેલાં જીવને બિલકુલ સિદ્ધ સમાન માનવા પડશે અને જો એ વાત માની લેવામાં આવે તે એ સ્થિતિમાં કમ 'ધ કેવી રીતે સભવી શકે ?
કારણ કે કર્મબંધના કારણરૂપ મિથ્યાત્વ અને અવિરતિને તે તેમનામાં અભાવ હાય છે. છતાં પશુ “ ત્યાં કમબંધ થાય છે, ” એવું કહેવામાં આવે તે સિદ્ધોમાં પશુ ક બંધ સ્વીકારવા પડે; પણ એવું બનતું નથી તેથી સામાન્ય રીતે એવી માન્યતા છે કે જીરાની સાથે કર્મોના બંધ અનાદિકાળથી અસ્તિત્વ ધરાવે છે. પરંતુ અહીં જે કર્મ બંધને ‘સાદિ’કહેવામાં આવેલે છે તે કેાઈ કમ પ્રકૃતિના બધની અપેક્ષાએ જ કહેલ છે. જેમ કે જે જીવને આગલા ગુણસ્થાનામાં જે કમ પ્રકૃતિના બંધ હાતા નથી, તે જીત્ર ો પછીના ગુરુસ્થાના પર ચડે છે તે તેને તે પ્રકૃતિના ખંધ થઇ જાય છે, તે દૃષ્ટિએ તે બંધને સાદિ માનવામાં આવેલ છે. જ્યારે જીવ તે સ્થાનથી નીચે ઉતરી જાય છે ત્યારે તે પ્રકૃતિના ખધ તેને છૂટી જાય છે, તેથી તેને અન્ત આવી જાય છે, તે કારણે તે કર્માંધ સાદ્રિ અને સાન્ત હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને કેટલાક જીવોના કર્મ બંધરૂપ સુંદૂગલાપચયને સાદિ સાન્ત કહેલ છે આ વિષયનું સૂત્રકારે પહેલાં વધારે સ્પષ્ટીકરણ કરેલું છે, તેથી અહીં તેનું વધુ પિષ્ટપેષણ કર્યું નથી. એ જ કારણે ( અર્થેયાળું ગીવાળ જોવવદ્ સાહ્નવજ્ઞપ્તિ) કેટલાક જીવોને સાદિ સાન્ત કહ્યા છે.
( બન્થેનચાળ નીવાળ અળાŽપ સજ્ઞત્તિવ્ ) કેટલાક જીવો એવાં હાય છે કે જેમને કખ ધરૂપ પુદગલાપચય અનાદિ હોવા છતાં સાન્ત ( પ્રારંભ સહિત ) હાય છે. એવાં જીવે ( અન્તરાત્માએ ) સમ્યગ્દષ્ટિ હોય છે. ( સ્થળચાળ કાળાÇગવજ્ઞસિક્) કેટલાંક જીવા એવા હાય છે કે જેમના કમ બધ રૂપ પુદ્ગલાપચય અનાદ્દિ અને અનંત હોય છે. એવાં જીવો અભવ્ય શ્રેણિના હાય છે. પરંતુ ( નો ચેવ હું નીવાનું મોટરસાર વજ્ઞક્ષિણ ) કાઈ પણ જીવ એવાં હાતા નથી કે જેમના કર્માંપચય સાદિ અને અનત હાય, કારણ કે આ પ્રકારની માન્યતાના સ્વીકારથી મુક્તિના અભાવને સ્વીકા
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૦૩