________________
પ્રશ્ન-(થિઈ અંતે! તમુFાણ વાર પુઢવીવIણ વારે વાળિજાનું?) હે ભદન્ત ! તમસ્કાયમાં ખાદર (સ્થૂળ) પૃથ્વીકાય અને બાદર અગ્નિકાય હોય છે ખરા ? ઉત્તર–“ળ શુ તમ
? હે ગૌતમ ! એવું સંભવિત નથી. વિગ્રહ ગતિમાં વર્તમાન બાદર પૃથ્વીકાયને અને બાદર તેજસ્કાયનો જ તમસ્કાયમાં સંભવ હોઈ શકે છે. વિગ્રહગતિમાં વર્તમાન બાદર પૃથ્વીકાય અને બાદર તેજસ્કાય સિવાયના વિગ્રહગતિ અપ્રાપ્ત બાદર પૃથ્વીકાય અને બાદર તૈજસ્કાય તેમાં સંભવી શકતા નથી. બાહર પૃથ્વીકાયિક રત્નપ્રભા આદિ આઠ પૃથ્વીઓમાં, તેમાં અને વિમાનમાં જ હોય છે. અને બાદર તૈજસ્કાયિક મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે.
પ્રશ્ન-(ગરિક મતે ! તyg રિમ, વૃત્તિ, જાજાળવવત્તતાનાલા ?) હે ભદન્ત ! તમસ્કાયમાં શું ચન્દ્રમા, સૂર્ય, ચહગણ, નક્ષત્ર અને તારાઓ હોય છે ખરાં ?
ઉત્તર–(ળો જ સમરું, સ્ટિવનો પુળ અસ્થિ ) હે ગૌતમ ! એવું શક્ય નથી. તમસ્કાયમાં ચન્દ્રાદિક જ્યોતિષિક દેવે તે નથી, પણ તે તિ ષિક દેવે તેના પાર્શ્વ ભાગમાં (બાજુમાં ) અવશ્ય છે.
પ્રશ્ન-( ગથિ ! તમુaણ જંતામારુ વા, તૂરામારુ વા? ) હે ભદન્ત ! તમસ્કાયમાં ચન્દ્રમાની પ્રભા (પ્રકાશ) અથવા સૂર્યની પ્રભા હોય છે ખરી ?
ઉત્તર-(ળો રૂદ્દે સમ) હે ગૌતમ ! તમસ્કામાં ચન્દ્રની અથવા તો સર્યની પ્રભા હોતી નથી. “ નિયા કુળ રા” પરતુ ચન્દ્રાદિક તેની બાજુમાં હોવાથી તેને પ્રકાશ તે ત્યાં પડતા હશે. આ શંકાનું સમાધાન કરતા સૂત્રકાર કહે છે કે તમારકામની બાજુમાં ચન્દ્ર આદિને સદ્ભાવ હોવા છતાં તેમના પ્રકાશનું ત્યાં સ્વતંત્ર અસ્તિત્વ સંભવી શકતું નથી-એટલે કે તે પ્રકાશ ત્યાં પડે છે ખરો પણ તેનું ત્યાં તમસ્કાય રૂપે પરિણમન થઈ જાય છે. તેથી તે ચન્દ્રપ્રભા ત્યાં કાષણિકા-અતિ અલ્પ પ્રમાણમાં ( જૂ વFF દૂત કૃતિ દૂgળા ) ત્યાં રહેવા છતાં પણ તેના મૂળ સ્વરૂપના અસ્તિ ત્વને ગુમાવી નાખ્યું હોય એવી હાલતમાં ત્યાં રહે છે-કહેવાનું તાત્પર્ય એ છે કે તે ત્યાં મોજૂદ હોવા છતાં તેનું અસ્તિત્વ નહીં જેવું જ જણાય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–(તમુu í મતે ! રિવર વન્નgof goળજો ) હે ભદન્ત ! તમરકાયને વર્ણ કે કહ્યો છે ?
તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-“નોરમા !હે ગૌતમ! ( काले, कालोभासे, गंभीरलोमहरिस जणणे भीमे उत्तासणए, परमकिण्हे, वण्णे go ) તમારકાય ને વર્ણ કાળે છે, કૃષ્ણકાન્તિવાળે છે, અને તે એટલે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૮૪