SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રમ કહે છે. ખેડૂતા જ્યાં પોતાના અનાજ આદિની રક્ષા માટે દુમ ભૂમિસ્થાન મનાવી લે છે એવાં સ્થાનને સંવાહ કહે છે. શુ આ બધાં જનસ્થાને તમસ્કાયમાં હાય છે? એવે! ગૌતમના પ્રશ્ન છે. તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“ નો ફળદું સમ’હું ગૌતમ ! તમસ્કાયમાં ગામ, આકર આદિ કશું પણુ હાતું નથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે ( સ્થળ મતે ! તમુજાણ્કરાજા કાચા 'સતિ, સમુøત્તિ સવાસતિ ? ) હે ભદ્દત ! તે તમસ્કાયમાં શું વિશાળ મેઘ સર્વેદ ( પરસેવા ) જનક પુલ સ્નેહરૂપ સ'પત્તિથી ભીંજાય છે ખરાં ? પરસ્પરના સચેગથી શું તેઓ એકત્રિત થાય છે ખરાં ? એટલે કે મેઘના પુઙેા સાથે સયાગ પામવાથી તે યુદ્યેની મેઘાના રૂપમાં શુ ઉત્પત્તિ થાય છે ખરી ? તે મેઘ શું તેમાં વરસે છે ખરાં ? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“ દૂહા અસ્થિ ” હે ગૌતમ ! એવું જ થાય છે. કહેવાનું તાત્પ એ છે કે વિશાળ મેઘ તમસ્કાયમાં સસ્વેદ જનક પુદ્ગલેની સ્નિગ્ધતારૂપ સપત્તિથી ભીંજાય છે, પરસ્પરના સ’ચેાગથી તેઓ ત્યાં એકત્રિત થાય છે અને વરસે છે. પ્રશ્ન-~~“ ત` મતે ! ... તેવો પેરૂ, મુત્તે પરેડ્, નાનો ભદન્ત ! તે સ'સ્વેદન, સમૂôન ( એકત્રિત કરવાની ક્રિયા ( વરસાવવાની ક્રિયા) શુ દેવ કરે છે ? કે અસુરકુમાર કે નાગકુમાર કરે છે ? ) વરેફ્ ? » અને વણુ કરે છે ? મહાવીર પ્રભુને ઉત્તર-(રેલો વિ પદ્મરે, પુરો વિ પરેડ, નાનો વિવરેફ ) હું ગોતમ ! તે સ્વેદન, સમૂન અને વણુ દેવ પણ કરે છે, અસુર પણ કરે છે અને નાગ પણ કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન—( અસ્થિળ મતે! તમુન્નાર ગાયો થળિયસરે, થાચરે વિત્તુ ) હે ભદન્ત ! તમસ્કાયમાં શુ ખાદર નિત શબ્દ ( મેઘાનું ગજન) થાય છે? શું તેમાં ખાદર વિજળી થાય છે ? મહાવીર પ્રભુ તેના જવાબ આપતા કહે છે-'‘ ફ્તા અસ્થિ ” હા, ગૌતમ ! તમસ્કાયમાં મેદ્યાની ગર્જના અને ખાદર વિજળી થાય છે. અહીં ઃઃ માદર વિદ્યુત ” પત્ર દ્વારા દેવ પ્રભાવથી ઉત્પન્ન કરવામાં આવેલા દેદીપ્યમાન પુદ્ગલેા જ ગ્રહણ કરવા. અહીં ખાદર તેજસ્કાયિક પુદ્ગલેા ગ્રહણ કરવા જોઇએ નહીં, કારણ કે તેમના તમસ્યાયમાં અસ્તિત્વને આગળ સ્વીકાર કરવામાં આન્યા છે. પ્રશ્ન—( તંમતે !જિ તેવો નજરે, અસુરો રે', ત્યાં ખાદર સ્તનિત શબ્દો તથા ખાદર વિદ્યુત્ કાણુ કરે છે ? અસુર કરે છે? કે નાગ કરે છે ? ઉત્તર—( સિન્નિ વિષTMરે'તિ) હે ગૌતમ! ત્યાં તે માદર સ્તનિત શબ્દ અને ખાદર વિદ્યુત ત્રણે કરે છે-દેવ પણ કરે છે, અસુર પણ કરે છે અને નાગ પણ કરે છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ બાનો પર ? ) શુ દેવ કરે છે ? ૩૮૩
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy