________________
te
મધેા ભયકર હોય છે કે તેને જોતાં જ બીકને કારણે રૂવાડા ઊભા થઈ જાય છે રૂવાડા ઉભા થવાનું કારણ એ છે કે તે “ મીમ ” ભયજનક છે અત્યન્ત ત્રાસજનક છે, આવાં પરમકૃષ્ણ-ત્રણ વાળેા તે તમસ્કાય છે. વાયામાલે ” આ પદ આપવાનું કારણ એ છે કે કાઇ પદાથ કાળેા હૈાવા છતાં પણ કોઇ કારણે કાળા અવભાસિત થતા નથી દેખાતે નથી. પરન્તુ તમસ્કાય એવા નથી. તે તે કૃષ્ણ વવાળા છે એટલું જ નહી' પણ કાળા જ દેખાય છે. અથવા “ હાોમાસે ” આ તમસ્કાય અત્યન્ત કૃષ્ણકાન્તિથી યુક્ત છે મનુષ્યાદિ જેનાથી ડરે તેને “ મીમ ” કહે છે. ( રેવળ પ્રત્યેત્ ને નેં તાવઢમયાહ્ પાસિત્તાળું સુમાગ્ના ) કઇ કઇ દેવ તે તેને પહેલી જ વાર દેખતાની સાથે જ ક્ષેાભ પામી જાય છે. જો કેાઇ દેવ કયારેક તે તમસ્કાયમાં હું અમિ સમાનøજ્ઞા ” પાસે જઈને પ્રવેશ કરે છે, તે તે ( તો વજ્જા સીદ્દ સૌથુ સુચિ' તુચિ' વિામન નીર્વકના) કાયગતિના અતિવેગથી અને મનેાતિના અતિવેગથી-એટલે કે ઘણી જ શીવ્રતાથી તે તમસ્કાયમાંથી બહાર નીકળી જાય છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન—( સમુન્નાયણ ન` મતે ! રૂ નામવેકના પત્તા ?) હે ભદન્ત ! તમસ્કાયના કેટલાં નામ છે ? ઉત્તર—“ શોચમા ! ” હે ગૌતમ ! (તેરસ નામધેના વત્તા-સંનāા” તમસ્કાયના નીચે પ્રમાણે તેર નામ કહ્યાં છે(?) તમેફ્ વા, (૨) તમુકૢજ્જવા, (૨) 'ધન્નારફ વા, (૪) મ ંધાર વા, (૧). ઢો ંધTMારેરૂ વા, (૬) સ્રોતમિŔરૂ વા, (૭) તેવધારેડ્ વ, (૮) ફૈવમિલેફ્ વા, (૧) (શારÀક્ યા, (૧૦) રેવન્યૂફેક વા, (૨ ) વૈવરુિદ્ધે વા, (૧૨) દૈવ ક્રિોમેક્ વા, (૧૨) ગહનોરૂ ત્તિ વા સમુદ્દે) (૧) અંધકાર રૂપ હાવાને કારણે તમસ્કાયનું નામ તમ છે. (ર) અધકારની રાશિરૂપ હોવાથી તેનું ખીસ્તુ નામ તમસાય ” છે. (૩) તે પોતે જ અંધકાર રૂપ હાવાથી તેનું નામ તમરૂપ ( અંધકાર રૂપ) હાવાથી તેનું ચેથું નામ મહાન્ધકાર ’ છે. (૫) લેકમાં એવા ખીજે કાઈ પણ અંધકાર ન હેાવાથી તેનું પાંચમું નામ
અધકાર ' પણ છે. (૪) મહા
6
લેાકાન્ધકાર ” છે. (૬) વળી ઉપર્યુક્ત કારણે જ તેનું છઠ્ઠું નામ “ લાક તમિસ્ર ” છે. (૭) ઉદ્યોત (પ્રકાશ ) ન હેાવાને કારણે દેવને પણ આ તમસ્કાય અધકાર રૂપ લાગે છે, તે કારણે તેનું સાતમુ નામ “ દેવાન્ધકાર’ (૮) એજ રીતે તેનુ આઠમું નામ “ દેવતમિસ ” છે. (૯) પેાતાના કરતાં વધારે બળવાન દેવાના ભયથી ભાગતા દેવાને માટે અંધકારમય જંગલની જેમ તે આશ્રયદાયક અને છે, તેથી તેનું નવમું નામ “ દેવારણ્ય ” છે.
66
શ્રી ભગવતી સૂત્ર : ૪
6
9
૩૮૫