SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) ચકાદિ ચૂહને ભેદવાનું કામ દેવે દ્વારા પણ અશક્ય હોય છે, તે કારણે તેનું દસમું નામ “દેવભૂંડ” છે. (૧૧) દેવામાં આતંક (ભય) ને જનક હેવાને કારણે અને તેમના મનને વિઘાત કરનારે હોવાને લીધે તેનું અગિયારમું નામ “દેવપરિઘ” છે. (૧૨) દેવમાં ક્ષોભને જનક હોવાને કારણે તેનું બારમું નામ “દેવપ્રતિક્ષોભ” છે. (૧૩) તથા અરુણોદક સમુદ્રના જળના વિકાર રૂપ હોવાથી તેનું તેરમું નામ “ અરુણદક સમુદ્ર” છે. આ રીતે તમસ્કાયના તેર સાર્થક ( અર્થ પ્રમાણેનાં) નામ કહ્યાં છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે ( તમે#Iણ નં અંતે ! જિં પુત્રવિપરિણામે? આ૩૫રિણામે ? વીવીપળાને ? વોwifમે? હે ભદન્ત ! આ સમસ્કાય શું પૃથ્વીકાયનું પરિણામ છે? કે જળનું પરિણામ છે ? કે જીવનું પરિણામ છે? કે પુલનું પરિણામ છે? તે કેના પરિણામરૂપ છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-(જોયા! જો હુવિવરિણામે, મારપરિમે વિ, વાઘરિણામે વિ, રિણામે વિ) હે ગૌતમ ! તમસ્કાય પૃથ્વીના પરિણામ (વિકાર) રૂપ નથી, પણ તે જળનું ( અપકાયનું) પરિ ણામ પણ છે, જીવનું પરિણામ પણ છે અને પુલનું પરિણામ પણ છે. તે સર્વથા અંધકાર રૂપ હોવાથી તેને પૃથ્વીનું પરિણામ કહ્યું નથી. તેને જળના પરિણામ રૂપ કહેવાનું કારણ એ છે કે તે જળરૂપ હોય છે. તેને જીવના પરિણામ રૂપ કહેવાનું કારણ એ છે કે જળ પિતે જ જવરૂપ હોય છે, તથા તેને પુલના પરિણામ રૂપ કહેવાનું કારણ એ છે કે તમસ્કાય પિતે જ પુદ્ગલરૂપ છે. ગૌતમ સ્વામી હવે એ પ્રશ્ન પૂછે છે કે-( તe T મતે! સર્વે पाणा, भूया, जीवा, सत्ता पुढवीकाइयत्ताए जाव तसकाइयत्ताए उत्रवन्नपुव्वा १) હે ભદન્ત ! સમસ્ત પ્રાણ, સમરત જીર, સમસ્ત ભૂત અને સમસ્ત સત્ત્વ શું તમસ્કાયમાં પૂર્વે (પહેલાં) પૃથ્વીકાયિક, જલકાયિક, વૈજરકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને સકાયિક રૂપે ઉત્પન્ન થઈ ચુકયાં છે ખરા ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- હૂંતા, શોચમા ! સારું મહુવા ગઈતઘુત્તો, ના જેવા જ વાયા પુષિારૂત્તા વા, વાયર શાળા ચાણ વા ) હા, ગૌતમ! સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્વ તમસ્કાયમાં પૃથ્વીકાયિકથી લઈને ત્રસકાયિક પર્વતના રૂપે વારંવાર અથવા અનંતવાર પહેલાં ઉત્પન્ન થઈ ચુક્યાં છે, પણ તેઓ ત્યાં કદી પણ બાદર પૃથ્વીકાયિક રૂપે અને બાદર અગ્નિકાયિકરૂપે ઉત્પન્ન થયા નથી. કારણ કે તમસ્કાય અ. કાય રૂપ હોવાથી તેમાં બાદર વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય ઉત્પન્ન ત્રફુવા નેતા તમ સમરત મન વારંવાર એ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૮૬
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy