________________
થાય છે, કારણ કે ત્યાં તેમની ઉત્પત્તિ સંભવિત છે. બાકીના પૃથ્વીકાયિક છે અને અગ્નિકાય છે તેમાં ઉત્પન્ન થઈ શકતા નથી, કારણ કે ત્યાં તેમનું સ્વસ્થાન નથી. તમસ્કાયને આકાર નીચે પ્રમાણે છે. જે સૂત્ર ૧ |
કૃષ્ણરાજિ કે સ્વરૂપમાનિરૂપણ
કૃષ્ણરાજિઓની વક્તવ્યતા– “પvi મતે ! #gવા પuળાનો” ઈત્યાદિ
સૂત્રાર્થ–(રૂom મ! #vણૂઠું પત્તાશો? હે ભદન્ત ! કૃષ્ણરાજિઓ કેટલી કહી છે? (વોચમા ! બટ્ટ 0ારું પત્તા) હે ગૌતમ! કૃણાજિઓ આઠ કહી છે. ( જ મતે ! થાકો બ ારું gonત્તાશો?) હે ભદત! તે આઠ કૃષ્ણરાજિઓ કયાં આવેલી છે? (mોચના) હે ગૌતમ ! (उपि सणकुमारमाहिंदाण कप्पाण', हिडिं बंभलोए कप्पे अरिदृविमाणपत्थडे, एत्थण अक्खाडग समचउरगसंठाणसठियाओ अटु कण्हराईओ पण्णताओ) તે આઠ કૃષ્ણરાજિઓ ઉપરની બાજુએ સનકુમાર અને મહેન્દ્ર દેવલોકમાં અને નીચે બ્રહાલેક કલ્પના અરિષ્ટ વિમાનના પાથડામાં (વિમાન પ્રસ્તટમાં) તેને આકાર સમચતુસ-ચતુષ્કણ અખાડાના જેવું છે. (સં 11 ) તે આ પ્રમાણે આવેલી છે-(પુરિમેન , વસ્થિમે , હાળેિ તો, રત્તરેલું ) બે કૃષ્ણરાજિઓ પૂર્વ દિશામાં, બે કૃષ્ણરાજિઓ પશ્ચિમ દિશામાં, બે કૃષ્ણરાજિએ દક્ષિણ દિશામાં અને બે કૃષ્ણરાજિએ ઉત્તર દિશામાં છે (કુચિમકઅંત ઘણા હિન-જાહિર વૃારું પુ, વરિથમડરમંતરા જાઉં સત્તરાત્તિ પાછું gp, વરમગામતરા પણ પુ0િમાહિ૪ જણના પુ) તેમાંની જે પૂર્વ દિગૂભાગની અંદરની કૃષ્ણરાજિ છે, તે દક્ષિણ દિગ્ગાગની બહારની કૃષ્ણરાજિને પશે છે, દક્ષિણ દિમ્ભાગની અંદરની જે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૮૭