________________
કૃણરાજિ છે તે પશ્ચિમ દિભાગની બહારની કૃષ્ણરાજેિને રપ છે, પશ્ચિમ દિભાગની અંદરની જે કૃષ્ણરાજિ છે તે ઉત્તર દિક્ષાગની બહારની કૃણરાજિને સ્પર્શે છે. અને ઉત્તર દિક્ષાગની બહારની જે કૃષ્ણરાજિ છે તે પૂર્વ વિભાગની બહારની કૃષ્ણરાજીને સ્પર્શે છે. ( પુરચિપસ્થિમાગો વાળો कण्हराइओ मुलंसाओ दो उत्तरदाहिणबाहिराओ कण्हराईओ तसाओ, दो पुर. थिमपच्चत्थिमाओ अभितराओ कण्हराईओ चउरसाओ, दो उत्तरदाहिणाओ अभितराओ कण्हराईओ चउरसाओ, “पुव्वावरा उलंसा, तसा पुण दाहिणु
1 st બદિમાર વારા કરવા વિ જ પારંગ” કરૂ ) પૂર્વી અને પશ્ચિમમાં બહારની જે બે કૃષ્ણરાજિઓ છે તે છે ખૂણાવાળી છે, ઉત્તર અને દક્ષિણમાં બહારની જે બે કૃષ્ણરાજિઓ છે તે ત્રણ ખૂણાવાળી છે, પૂર્વ અને પશ્ચિમમાં અંદરની જે કૃષ્ણરાજિઓ છે તે ચાર ખૂણાવાળી છે, તથા ઉત્તર અને દક્ષિણ દિશામાં અંદરની જે કૃષ્ણરાજિએ છે તે પણ ચાર ખૂણાવાળી છે એ જ વાતને “પુદગાડાના” ઈત્યાદિ ગાથા દ્વારા પ્રકટ કરી છે. ગાથાને ભાવાર્થ નીચે પ્રમાણે છે–
પૂર્વ અને પશ્ચિમની કૃષ્ણરાજિએ છ ખૂણીઓ વાળી છે, દક્ષિણ અને ઉત્તરની બહારની કૃષ્ણરાજિઓ ત્રિકેણુ આ છે, અને અંદરની બધી કૃષ્ણરાજીએ ચિરસ છે. (ટ્ટાફ્ર ! વરૂ થાયામેળ, વરૂ વિદ્યુમે, રિદૃશં mરિત્રવેf voળા?) હે ભદન્ત ! તે કૃષ્ણરાજીએ લંબાઈ કેટલી છે? પહેળાઈ કેટલી છે? અને તેમને પરિક્ષેપ (પરિધિ ) કેટલો છે?
( Tોચમા !) હે ગોતમ ! (બાંગારું કોચરા માથાળ, संखेज्जाई जोयणसहस्साई विक्खंभेण, असंखेज्जाई जोयणसहस्साई परिक्खेवेण guળા) તે કૃષ્ણરાજીઓની લંબાઈ અસંખ્યાત હજાર જન પ્રમાણે છે, તેમની પહોળાઈ સંખ્યાત હજાર જન પ્રમાણ છે અને તેમને પરિક્ષેપ અસંખ્યાત હજાર પ્રમાણ છે.
(vgો જે મને ! છે માસ્ટિયાગો ઉumaો ?) હે ભદત ! તે કરુણરાજિઓ કેવડી મોટી કહી છે? (જમાં !) હે ગૌતમ ! (ગં ગં
શ્રી ભગવતી સૂત્ર : ૪
૩૮૮