________________
કન્યને સ્પર્શ કરતું પરમાણુ પુલ, છેલ્લાં ત્રણ એટલે કે સાતમા, આઠમાં અને નવમાં વિકલ્પની અપેક્ષા અનુસાર તેને સ્પર્શ કરે છે. (ગણા પાસે રિત્તિ કુલારિયો gવં જુવેયરો નાવ અr'તપરિગો) પરમાણુ પુલ જે રીતે ત્રિપ્રદેશી પહલ સ્કને સ્પર્શ કરે છે એજ રીતે અનંત પર્યન્તના પ્રદેશોવાળા પુલ સ્કન્ધાને સ્પર્શ કરે છે–એટલે કે તે તેમને સ્પર્શ પણ સાત, આઠ અને નવમાં વિકલ્પ અનુસાર કરે છે એમ સમજવું. (દુષ્કgat [ મંતે ! રાધે માગુ તોm તમાને પુછા) હે ભદત ! દ્વિપ્ર. દેશી સ્કન્ધ પરમાણુ પુલને કેવી રીતે સ્પર્શ કરે છે? જો મા !) હે ગૌતમ! (તરૂચનહિં પુરૂ) દ્વિદેશી સકળે ત્રીજા અને નવમાં વિકલ્પ અનુસાર પરમાણુ યુદ્ધલને સ્પર્શ કરે છે. (સુવણેલો દુષતિ પૂરવાળે પમરચાત્તવમેકિં વર) એક ટિપ્રદેશી અન્ય બીજા દ્વિદેશી સ્કન્ધને સ્પર્શ કરે તે પહેલા, ત્રીજા, સાતમાં અને નવમાં વિકલ્પ અનુસાર સ્પર્શ કરે છે. (કુvgણસો figuaએ સમોના રૂપિચ પરછાઈ ચ સિદ્ધિ દારૂ) ઢિપ્રદેશી સ્કન્ધ જ્યારે ત્રિપ્રદેશ સ્કન્ધનો સ્પર્શ કરે છે, ત્યારે પહેલાં ત્રણ વિક અનુસાર અને છેલ્લા ત્રણ વિકલ્પ અનુસાર તેને સ્પર્શ કરે છે. ( રિક્ષા તિહિં વિÈિયવં) વચ્ચેના ત્રણ વિકલ્પ અનુસાર, દ્વિદેશી સ્કની ત્રિપ્રદેશી સ્કન્ધ સાથે સ્પર્શના થતી નથી, એમ સમજવું. (gएसिओ जहा तिप्पएसियं फुसाविओ एवं फुसावेयध्वो आव अणतपएसिय) વિદેશી કન્ય જે પદ્ધતિ અનુસાર ત્રિપ્રદેશી કલ્પને સ્પર્શ કરે છે, એજ પદ્ધતિ પ્રમાણે તે અનંત પ્રદેશી સ્કન્ધ પર્યન્તના સ્કન્ધને પણ સ્પર્શ કરે. છે. એમ સમજવું. (તિવણg મંતે! હવે માળોઢ મળે પુ)
ભદન્ત ! ત્રણ પ્રદેશવાળે ત્રિપ્રદેશિક સ્કન્ધ પરમાપદ્રવને કેવી રીતે રાશ કરે છે ? ( સચ, છ નવમેÉિ Ha૩) હે ભદન્ત ! ત્રિપ્રદેશિક સ્કન્ય જે પરમાણુ યુદ્ધ સ્પર્શ કરે તે ત્રીજા, છઠ્ઠા, અને નવમાં વિકલ્પ અનુસાર ત્ર તેનો સ્પર્શ કરે છે. (સિલિગો સુવfચ મા ૪auળું, રud.
, , સત્તા, નાહિં કલ) ત્રિપ્રદેશિક સ્કન્ધ દ્વિદેશિક આધુને સ્પર્શ કરે તે પહેલા, ત્રીજા, ચોથા, છઠ્ઠા, સાતમાં અને નવમાં વિકલ્પ અનુસાર કરે છે. ( રિપાલિકો રિપસિઘં સમાળો સમુ વિ ટાળમુ લફ, तिपएसिओ तिपएसिय फुसाविओ एवं तिपएसिओ जाव अणताएसिएण संजोદિવો કa faq gવ લાવ થતો માળવવો) રકિ ત્રિપ્રદેશી સ્કન્ધ બીજા ત્રિપ્રદેશી સ્કન્દને સ્પર્શ કરે તો તે સ્પર્શ ન વિકલ્પ અને સાર કરે છે. જે રીતે એક ત્રિપ્રદેશી સ્કન્ધ બીજા ત્રિપ્રદેશી રકલ્પનો સ્પર્શ કરે છે, એજ રીતે તે ત્રિપ્રદેશી સ્કધ અને તે પ્રદેશિક પયંતના સ્કર્ધન સ્પર્શ કરે છે. ચાર પ્રદેશોવાળો ધ પણ એજ પ્રમાણે તથા પંચપ્રદેશિક આદિ સ્કન્ય પણ એ જ પ્રમાણે પરમાણુપુલ આદિને સ્પર્શ કરે છે, એમ સમજવું.
ટીકાથ–પરમાણુ પુલનું નિરૂપણ ચાલી રહ્યું છે. તેથી આ સૂત્રમાં તેને સ્પર્શ કેવી રીતે થાય છે તે સૂત્રકારે બતાવ્યું છે–
ગૌતમ સ્વામીને પ્રશ્ન–(૧) “vમજુવોજ મતે ! પરમાણુ શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૭૧