________________
ઇકમાણે જિં રેવં પુનરૂ?” ” હે ભદન્ત ! જ્યારે એક પરમાણુ પુકલ બીજા પરમાણુ યુદલને સ્પર્શ કરે છે, ત્યારે તે શું પતના એક ભાગથી તેને
એક ભાગનો સ્પર્શ કરે છે કે નથી કરતો ? (૧) અથવા “રેમાં રે પુરૂ?” તે પિતાના એક ભાગથી તેના અનેક ભાગોને સ્પર્શ કરે છે ? (૨) અથવા “ જે સદવે ? ' એ પરમાણુ શું પોતાના એક ભાગથી બીજા પરમાણુના સમસ્ત ભાગોને સ્પર્શ કરે છે કે નથી કરતો ? (૩) આ રીતે પહેલાં ત્રણ વિકલ્પ તૈયાર થયા તે ત્રણ વિકલ્પમાં એક પ૨માણુના એક દેશ (ભાગ) સાથે બીજા પરમાણુના એક દેશ, અનેક દેશો અને સમસ્ત દેશનો સ્પર્શ થાય છે કે નહીં, એવા પ્રશ્નો પૂછવામાં આવે છે. હવે બીજા વિકલ્પ નીચે પ્રમાણે છે-“હું રે Fa? રેહિં તેણે પુરું ? રેસે હું
તઃ ? ” હે ભદંત! જ્યારે એક પુદ્ગલપરમાણુ બીજા પુદ્ગલપરમાણુનો સ્પર્શ કરે ત્યારે શું તે પિતાના ઘણા ભાગોથી તેના એક ભાગને સ્પર્શ કરે છે ? અથવા પોતાના ઘણા ભાગોથી તેના ઘણા ભાગને સ્પર્શ કરે છે ? અથવા પિતાના ઘણા ભાગેથી તેના સમસ્ત ભાગને સ્પર્શ કરે છે?
આ રીતે એક પુલ પરમાણુના ઘણે ભાગેથી બીજા પુલ પરમાણુના એક, અથવા ઘણા સમસ્ત ભાગોને સ્પર્શ થાય છે કે નહીં એવા ત્રણ વિક્લપ થયા.
હવે સમસ્ત પુલ પરમાણુના સ્પર્શને ઉદ્દેશીને બીજા ત્રણ વિકલ્પ આપવામાં આવે છે– રે , સરવે રે , સર્વેમાં સર્વ
સ૬? જ્યારે એક પુલ પરમાણુ બીજા દ્વલ પરમાણુને સ્પર્શ કરે છે, ત્યારે શું તે પિતાના સમરત ભાગોથી તેના એક ભાગને સ્પર્શ કરે છે ? અથવા પિતાના સમસ્ત ભાગોથી તેના ઘણે ભાગોને સ્પર્શ કરે છે? અથવા પિતાના સમસ્ત ભાગેથી તેને સમસ્ત ભાગને સ્પર્શ કરે છે?
આ રીતે કુલ નવ વિકલ્પોનું પ્રતિપાદન કરાયું છે. “.દેશશબ્દની સાથે દેશ, ઘણા દેશ અને સમસ્ત દેશને અનુક્રમે એજીને પહેલાં ત્રણ વિક બનાવ્યા છે, “ઘણા દેશ” આ પદ સાથે બીજા પરમાણુ યુદ્રલના એક દેશ, ઘણા દેશે અને સમસ્ત દેશને યેજીને બીજા ત્રણ વિકલ્પ બનાવ્યા છે. એક પરમાણુના “સમસ્ત દેશે ” આ શબ્દ સાથે બીજા પરમાણુના એક દેશ, ઘણા દેશો અને સમસ્ત દેશોને અનુક્રમે જવાથી ત્રીજા ત્રણ વિક બનાવવામાં આવ્યા છે.
હવે ગૌતમ સ્વામીના પ્રશ્નોનો મહાવીર પ્રભુ શો જવાબ આપે છે તે બતાવવામાં આવે છે–“નોરમા ! રે રેવં કુવરુ” હે ગૌતમ! જ્યારે એક પરમાણુ પુલ બીજા પરમાણુ પુકલને સ્પર્શ કરે છે, ત્યારે તે પિતાના એક ભાગથી તેના એક ભાગનો સ્પર્શ કરતું નથી, “જો રે રે THફ” અને તે પોતાના એક ભાગથી તેના ઘણા ભાગને સપર્શ પણ કરતું નથી, “જો તેનું રૂ” અને તે પિતાના એક દેશથી તેના સમસ્ત દેશોને પણ સ્પર્શ કરતું નથી, “જો હું રેવં ગુરૂતે પિતાના ઘણું
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૭ર