________________
મૈમાનિકે તેને જાણતા-દેખતા નથી, પણ પરંપરા૫પન્નક સમ્યગ્દષ્ટિ વૈમાનિકે તેને જાણે છે અને દેખે છે? ( જોગમા ! પરોવવઝTI સુવિ પurat) હે ગૌતમ! પરંપપપન્નક સમ્યગ્દષ્ટિ વૈમાનિકે ના બે પ્રકાર છે-(Tગત્ત ચ, પત્તાશ) (૧) પર્યાપ્તતક અને (૨) અપર્યાપક. ( પત્તા જ્ઞાતિ, અવકના
smતિ) પરંપર૫૫ન્નક સભ્યદૃષ્ટિ પર્યાપ્તતક વૈમાનિકે તે જાણે છે, પણ પરંપરે૫૫ન્નક સમ્યગ્દષ્ટિ અપર્યાપ્તક વૈમાનિકે તે જાણતા નથી. (gવ વવવત્તા સTaષત્તા) એજ પ્રમાણે જેઓ ઉપયોગથી યુક્ત છે, તેઓ જાણે છે, પણ જેઓ ઉપયોગથી રહિત છે, તેઓ જાણતા નથી. એટલે કે અમાધિ સમ્યગ્દષ્ટિ પરંપરપપન્નક અને પર્યાપ્તક, એ ત્રણેના પણ ઉપયોગ યુક્ત અને ઉપયોગ રહિત એવા બે ભેદ પડવા જોઈએ. (તથળ જે તે કરતાં તે સાત્તિ પાઉત્તિ). તેમાંથી જે ઉપગ યુક્ત છે તેઓ જ કેવળી ભગવાનને પ્રકૃષ્ટ મન અને વચનને જાણે છે અને દેખે છે. (જે તેf R રેવ) હે ગૌતમ ! તે કારણે મેં ઉપર મુજબ કહ્યું છે.
ટીકાઈ–કેવળજ્ઞાનીનું વિવેચન ચાલી રહ્યું છે, તેથી સૂત્રકાર તેમને વિષે જે વિશેષ નિરૂપણ કરવાનું છે તે આ સૂત્ર દ્વારા પ્રકટ કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે (જેવી મરેપીચં મf at વા વારેગા ?) હે ભદન્ત ! કેવળજ્ઞાની શું શુભ પરિણામ રૂપ પરિણિતિથી પ્રકૃષ્ટ મન અને વચનને ઉપયોગમાં લાવે છે?
મહાવીર પ્રભુ તેને ઉત્તર આપતા કહે છે--હૃત પાન) હા, ગૌતમ! કેવળજ્ઞાની પ્રકૃષ્ટ મન અને વચનને અવશ્ય ઉપયોગ કરે છે.
પ્રશ્ન-(કા મતે ! માં વા, વ૬ વા ધારેકના, તે જ વેનિયા સેવા ગંતિ જાવંતિ?) હે ભદન્ત ! કેવળજ્ઞાની જે પ્રકૃષ્ટ મન અને વચનને ઉપયોગ કરે છે, તેને શું વૈમાનિક દેવે તેમના જ્ઞાન દ્વારા જાણી શકે છે અને દેખી શકે છે ખરાં ?
ઉત્તર–(નોરમા !) હે ગૌતમ ! કેવળજ્ઞાનીના પ્રકૃણ મન અને વચનને બધાં વૈમાનિક દેવે જાણતા નથી, પણ (સ્થાચા જ્ઞાતિ જાતિ) કેટલાક વૈમાનિક દેવ જાણે છે અને દેખે છે, (અથેરા જ જ્ઞાતિ ન વાસંતિ) પરન્ત કેટલાક વિમાનિકે કેવલીના પ્રકૃણ મન, વચનને જાણતા નથી અને દેખતા નથી.
પ્રશ્ન--(સે ળ વાવ = guiતિ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે સમસ્ત વિમાનિક દે કેવલીના પ્રકુછ મન અને વચનને જાણતા નથી ?
જોયા! જાળિયા વિહા પmત્તા” હે ગૌતમ! વૈમાનિકનો બે પ્રકાર કહ્યા છે. “તના” તે બે પ્રકારો આ પ્રમાણે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૦૪