________________
કેવલી પ્રણીત મનોવચા કા નિરૂપણ
“વી જ મરે!” ઈત્યાદિ
સૂત્રાર્થ–દેવી i મેસે! ઘણી મr Rા વડું વાપરના?) હે ભદન્તા કેવળજ્ઞાની પ્રભુત-પ્રકૃષ્ટ મન અને વચનને શું ધારણ કરે છે? (તા પરેશા) હા, ગૌતમ! કેવળજ્ઞાની પ્રકૃષ્ટ મન અને વચનને ધારણ કરે છે. (ા भंते ! केवली पणीय मणं वा वई वा धारेज्जा, तण वेमाणिय देवा जाणंति, વાત ) હે ભદન્ત ! કેવળજ્ઞાની જે પ્રકૃષ્ટ મન અથવા વચનને ધારણ કરે છે, તેને શું વૈમાનિક દેવ જાણે દેખે છે ? ( શોચ ! માથા નાતિ, પાર્વતિ, રથે કાળતિ, ન ઘાતિ) હે ગૌતમ કેટલાક વૈમાનિક દેવે તે જાણે છે અને દેખે છે, તથા કેટલાક વૈમાનિક દેવો તે જાણતા નથી અને દેખતા નથી(તે જાવ = સરિ?) હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે કેટલાક વૈમાનિક દેવે તે જાણે-દેખે છે અને કેટલાક તે જાણતા-દેખતા નથી ? (જોયા !) હે ગૌતમ! (માળિયા સુવિgા guત્તાસંg-મોમિરઝવિટ્ટી ૩વવા ર મા વિટ્ટી વાવઝ ૨) વૈમાનિક દેના આ પ્રમાણે બે પ્રકારો છે (૧) માયિમિથ્યાદૃષ્ટિ રૂપે ઉત્પન્ન થયેલા અને (૨) અમાયિ સમ્યગ દૃષ્ટિ રૂપે ઉત્પન્ન થયેલા વૈમાનિક દેવો. ( તચમાં ને તે માઝાહિદ્દી ૩૧૩ન્ન તે ન જાળતિ ન જાવંતિ) તે બન્નેમાંના માયિ મિથ્યા દૃષ્ટિ વૈમાનિક દે કેવળજ્ઞાનીના પ્રકૃષ્ટ મન અથવા વચનને જાણતા નથી અને દેખતા નથી. (તાથ તે મારું વિટ્ટી / તે જ જાતિ પતિ) પણ અમાયિ સમ્યગ્દષ્ટિ વૈમાનિક દેવો કેવળજ્ઞાનીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણે છે અને દેખે છે.
(तत्थण जे ते अमाइ सम्मदिट्री उबवन्नगा ते ण जाणंति पासंति, से i gવ ગુજારૂ-મારું પરિઠ્ઠી નાવ પાસતિ ?) “હે ભદન્ત ! જેઓ અમાયિ સમ્યગ્ર દૃષ્ટિ પર્યાય રૂપે ઉત્પન્ન થયેલા છે એવા વૈમાનિક દેવો કેવળ જ્ઞાનીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણ–દેખી શકે છે,” એવું આપ શા કારણે કહે છે ?
(જો મા મારી મૂરિો ટુથિr nuત્તા) હે ગૌતમ ! અમાથી સમ્યગ્ર દૃષ્ટિ બે પ્રકારના કહ્યા છે-(viતરોવવઝnt , વવવવવ ) (૧) અનન્તરે પપન્નક અને (૨) પરમ્પરે પપન્નક (ત બતાવવા ન બાળતિ, 7 ઘાસતિ ) તેમાંથી જે અનન્તરોપપન્નક સમ્યગ્દરે વૈમાનિકો છે, તેઓ કેવળજ્ઞાનીના પ્રકૃટ મન અને વચનને જાણતા નથી અને દેખતા નથી. ( જોવા જ્ઞાળ'ત્તિ) પણ પરંપરપપન્નક સમ્યગ્દષ્ટિ વૈમાનિકે તેને જાણે છે અને દેખે છે. (તે દેળાં મતે ! gવં યુવ-પરંપરોવવઝા નવ જાતિ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે અનન્તપન્નક સમ્યગ્દષ્ટિ
૫૦ ૨૮
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૦૩