SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાથ–સૂત્રકાર આ સૂત્ર દ્વારા કેવલી અને છદ્મસ્થ વિષે વિશેષ વિવેચન કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે-(વરી નું મં! ઘરમi જા રામળિકા વા જાળ પાસ૬? ) હે ભદન્ત ! કેવળજ્ઞાની શું અન્તિમ કમને અથવા અતિમ નિર્જરાને જાણી-દેખી શકે છે? પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-કેવળજ્ઞાની, લેશીના અન્તિમ સમયે જેને અનુભવ કરાય છે એવા અન્તિમ કર્મને અથવા શલેશીને અતિમ સમયે આમપ્રદેશમાંથી કર્મોને સર્વથા ખંખેરી નાખવારૂપ જે અન્તિમ નિર્જરા થતી હોય છે તેને શું જાણી દેખી શકે છે? તે પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-(દંતા જોયા ! નાણરૂ vig) હા ગૌતમ ! કેવળજ્ઞાની જીવ ચરમ કર્માદિકને જાણે છે અનેદેખે છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને બીજો પ્રશ્ન પૂછે છે-(ગલ્લાં' મંતે ! વણી મિક્સ વા મિનિકા ડા) હે ભદન્ત ! જેવી રીતે કેવળજ્ઞાની ચરમ કર્મને અથવા ચરમ નિર્જરાને જાણે દેખે છે, એ જ પ્રમાણે શું છ0 મનુષ્ય પણ ચરમ કમને અથવા ચરમ નિર્જરાને જાણે દેખે છે ? ઉત્તર-(ના અંતરેd મારા તથા રમિળ નિ, રવિનર ઉર રિલેરિગો બેયનો) હે ગૌતમ! પૂર્વોક્ત અંતકર આદિના વિષયમાં જે પ્રમાણે આલાપકે (પ્રશ્નોત્તરે ) આપવામાં આવ્યા છે, એ જ પ્રમાણે ચરમકર્મ અને ચરમનિર્જરાના વિષયમાં પણ સમસ્ત પ્રશ્નોત્તરો સમજી લેવા. એટલે કે (જ્ઞાઈ મરે! ઘનિષ્ણ વા વણિમ નિઝર) વા વાળરૂ પાન, तहाणं छउमत्थो वि चरिकम्मं वा चरिमनिज्जर बा जाणइ पासह ? णो इणटे समढे सोच्चा जाणइ पासइ, पमाणओ वा, से कि त सोच्चा ? सोच्चाण केव. હિરણ ના હિતાવરણ શા) થી શરૂ કરીને (ાવ તાજિત ૩ઘાસિયા વા) અહીં સુધીના બધાં પ્રશ્નોત્તરો ગ્રહણ કરવા જોઈએ. આ પ્રશ્નોત્તરેનો ભાવાર્થ નીચે પ્રમાણે છે. પ્રશ્ન-હે ભદન્ત ! જેવી રીતે કેવલી ભગવાન ચરમ કમ અથવા ચરમ નિજરને જાણી દેખી શકે છે, એવી રીતે શું છવાસ્થ મનુષ્ય પણ ચરમ કર્મને અથવા ચરમ નિર્જરાને જાણી દેખી શકે છે? ઉત્તર હે ગૌતમ! એવું બની શકતું નથી. છાસ્થ મનુષ્ય કેવળ નાનીની જેમ સ્પષ્ટ રૂપે બીજા કેઈની સહાયતા વિના ચરમ કર્મને અથવા ચરમ નિર્જરાને જાણું દેખી શકતું નથી. પણ તે શ્રવણ કરીને અથવા તે આગમ પ્રમાણને આધારે ચરમ કર્યાદિને જાણી દેખી શકે છે. પ્રશ્ન-“શ્રવણ કરીને જાણે છે, ” આ કથનનું તાત્પર્ય શું છે ? ઉત્તર–હે ગૌતમ! કેવલી ભગવાનનાં વચન સાંભળીને, અથવા કેવલી ભગવાન દ્વારા જેમને તે બાબતની માહિતી મળી છે એવા કેવલી ભગવાનના શ્રાવક, શ્રાવિકા આદિને મુખે એ વાત સાંભળીને છટ્વસ્થ મનુષ્ય ચરમ કમને અથવા ચરમ નિજાને જાણી દેખી શકે છે. છદ્મસ્થ મનુષ્ય કોને કેને મુખેથી એ વાત સાંભળે છે, તે આગળના સૂત્ર આઠમાં બતાવ્યું છે. એ સૂ. ૧૦ || s શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૦ર
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy