________________
( माइमिच्छादिट्ठी उववन्नगा य, अमाई सम्मदिट्ठी उबवन्नगा य ) (૧) માયી મિથ્યા દૃષ્ટિયામાં ઉત્પન્ન થયેલા વૈમાનિક દેવા. (ર) અમાયી સમ્યક્ દૃષ્ટિયામાં ઉત્પન્ન થયેલા વૈમાનિક દેવેા.
જે જીવા અનાદિ કાળથી માયા અને મિથ્યાષ્ટિ રૂપ કુવાસનાથી યુક્ત રહેલા હાય છે, એવાં કેટલાક જીવા વૈમાનિક દેવામાં માયી મિથ્યાષ્ટિ રૂપે ઉત્પન્ન થાય છે. અને જે જીવા સદાચરણુ જન્ય શુભ ભાવનાથી ભાવિત હોય છે અને માયારહિત હોય છે, તેએ વૈમાનિકમાં અમાયી સમ્યક્દષ્ટિ રૂપે
ઉત્પન્ન થાય છે.
“ સસ્થળ ને તે માાિઠ્ઠિી ગવન્ના, તે ળ વાળ`ત્તિ, ન પાસ`ત્તિ ” આ બન્ને પ્રકારના વૈમાનિકમાંના માયી મિચ્છાદષ્ટિ વૈમાનિક વેશ કેવળજ્ઞાનીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણુતા નથી અને દેખતા નથી, ( સત્યનં એ તે અમારૂં સમ્મતિ પત્રવન્ના ઇત્યાદિ ) પણ અમાયી સમ્યક્ દૃષ્ટિરૂપે ઉત્પન્ન થયેલા. વૈમાનિક દેવા કેવળજ્ઞાનીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણે છે અને દેખે છે.
હવે તેનું કારણ જાણવાને માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ પ્રશ્ન પૂછે છે ( સે દેખતેેન' Ë વુચર-ઝમારૂં સમ્મી જ્ઞાન સતિ? ) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે અમાયી સમ્યક્ દૃષ્ટિ વૈમાનિક દેવા જ દેવળજ્ઞાનીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણી શકે છે અને દેખી શકે છે?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે- નોયમા ! ” હે ગૌતમ ! ( અમારૂં સમ્મતિટ્રી તુવિજ્ઞાīત્તા ) અમાયી સમ્યગ્દષ્ટિ વૈમાનિક દેવાના પણ બે ભેદ પડે છે- અનંત ોવવાના ચ, परंपरोववन्नगो य ,, (૧) અનન્તરાપપન્નક અને (૨) પરમ્પરાપપત્રક. તેમાના અનન્તરાપન્નક સભ્યષ્ટિ વૈમાનિક દેવા તેા કેવળજ્ઞાનીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણતા નથી પણ પરમ્પરાપપન્નક સમ્યગ્દષ્ટિ વૈમાનિકા જ કૈવલીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણી શકે છે. એ જ વાત तत्थ ण अनंतशेववन्नगा न जानंति परंपरोवत्रन्नगा जाणंति " આ મૂલ દ્વારા મતાવી છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે હે ભદન્ત ! શા કારણે પચેમ્પરાયપન્નક સમ્યગ્દષ્ટિ વૈમાનિકા જ કેવલીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણી શકે છે?
66
કે
''
ગૌતમના આ પ્રશ્નના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“વોચમા ! ” હે ગૌતમ ! વ ંવરોવવન્તના દુવિા પળત્તા ' પર પાપપન્નક સમ્યગ્દષ્ટિ વૈમાનિકાના બે પ્રકાર કહ્યા છે−( વ સના ચાવજ્ઞતા ચ) (૧) પર્યાપ્તક અને (૨) અપર્યાપ્તક. ‘તસ્થળ વજ્ઞત્તમા જ્ઞાનંતિ, અવજ્ઞત્તરા ને નામંતિ '’ પર્યાપ્તક પર પાપપન્નક વૈમાનિક દેવા જ કેવલીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણી શકે છે, અપર્યાપ્તક જાણી શકતા નથી, કારણ કે જાણવાનું કામ મનની મદદથી
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૦૫