________________
થાય છે. અને અપર્યાપ્તક અવસ્થામાં મનનું અસ્તિત્વજ હાતું નથી તથા બીજી ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે વૈમાનિક દેવામાંથી કેટલાક ઉપયેગ યુક્ત હાય છે અને કેટલાક ઉપયોગ રહિત હૈાય છે. તસ્થળ ને તે ૩૩તા તે જ્ઞાનંતિ, સતિ'' તેમાંથી જે વૈમાનિક દેવા ઉપયોગથી યુક્ત હોય છે, તેએ જ કેવલીના પ્રકૃષ્ટ મન અને વચતને જાણી શકે છે અને દેખી શકે છે, પશુ જેમના ઉપયોગ તે તરફ લાગેલે જ નથી, એવા ઉપયેગરહિત વૈમાનિક દેવે તેને જાણી શકતા નથી અને દેખી શકતા નથી. “ લે તેનટ્રેન' તચેત્ર ’ હું ગૌતમ ! તે કારણે મે એવુ કહ્યુ છે કે કેટલાક વૈમાનિક દેવે કેવલીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણી-દેખી શકે છે અને કેટલાક જાણી દેખી શકતા નથી. આ સમસ્ત કથનનું તાત્પર્ય એ છે કે અમાયી સમ્પષ્ટિ વૈમાનિક દેવા જ કેવળજ્ઞાનીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણી દેખી શકે છે. બધાં અમાયી સમ્યગ્દષ્ટિ વૈમાનિકે તેને જાણતા નથી પણુ પર પાપપન્નક સભ્યસ્મ્રુષ્ટિ વૈમાનિક દેવા જ તેને જાણે છે.
અનુત્તર દેવસંબન્ધી પ્રશ્નોત્તર
એમાંથી પણ જે પર્યાપ્ત પરમ્પરાપપન્નક સમ્યગ્દષ્ટિ વૈમાનિક દેવા છે, તે જ કેવળજ્ઞાનીના પ્રકૃષ્ટ મન અને વચનને જાણે છે, અપર્યાપ્તક જાણુતા નથી. પર્યાપ્તકેામાંથી પણ ઉપયુક્ત ( ઉપયેગયુક્ત ) જ તેને જાલ્લું છે, અનુપયુક્ત ( ઉપયોગ રહિત ) તેને જાગુતા નથી. આ રીતે બધાં વૈમાનિકા તે જાણતા-દેખતા નથી પણ કેટલાક વૈમાનિકા જ તેને જાણે-દેખે છે, આ
વાતનું પ્રતિપાદન કરવામ આવ્યું છે " સુ ૧૧ ॥
66
- પમૂળમંતે ! ” ઈત્યાદિ—
સૂત્રા— (પમૂ ળ મળે ! અનુત્તરોવવાઢ્યા તેવા તથ યા ચેત્ર સમાળા કુળ મહિના સદ્ધિ મહાયં વાસહાવ વા કોત્તર ?) હે ભદન્ત ! અનુત્તર વિમાનવાસી દેવ શું પેાતાને સ્થાને રહીને જ અહી રહેલા કેવળ જ્ઞાની સાથે આલાપ અથવા સલાપ કરી શકે છે ? ( ફ્તા મૂ ) હા, ગૌતમ ! તે એ પ્રમાણે કરવાને સમથ છે. (સે ળટ્રેન નાવ પમૂળ અનુત્તરોવવાદ્યા દેવા ગાવ ત્તણ્ ?) હું ભઇન્ત ! આપ શા કારણે એવું કહેા છે કે અનુત્તર વિમાનવાસી દેવ તેમના વિમાનમાં રહીને જ અહીં રહેલા ફેવળજ્ઞાની સાથે આલાપ અથવા સલાપ કરી શકે છે ? ( નોયમા ! નોન' અનુત્તોનવા થા देवा तस्थ गया चैव समाणा अट्ठ वा, हेरंबा, पसिणं वा कारणं वा, वागरण' वा पुच्छति, तण इहगए केवली अट्ठ वा जाव वागरणं वा बागरेइ, से तेणट्टेण०) હે ગૌતમ ! પેાતાને સ્થાને રહીને અણુત્તર વિમાનવાસી દેવા જે અર્થ, જે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૦૬