________________
રમણ પરિવજ, તા જાવ વિજ્ઞgહા, ગૌતમ ! એવું જ બને છે જ્યારે જમ્બુદ્વીપના દક્ષિણાર્ધમાં વર્ષાને પ્રારંભ થાય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ વર્ષાને પ્રારંભ થાય છે, અને ત્યારે મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં પણ વર્ષાને પ્રારંભ થાય છે. “ના મતે ! વંદીરે વીવે રસ पव्वयस्स पुरथिमेण पढमे समए पडिवज्जइ, तयाण पच्चत्थिमेण वि वासणं તમે સમg પરિવરફ” હે ભદન્ત! જ્યારે જબૂદીપ નામના દ્વીપના મંદિર પર્વતની પૂર્વ દિશામાં વર્ષાને પ્રારંભ થાય છે, ત્યારે શું પશ્ચિમ દિશામાં પણ વર્ષનો પ્રારંભ થાય છે? અને “ના નં પરિથમેળવિ વાળું ને ઉમણ વિન” જ્યારે પશ્ચિમ દિગ્વિભાગમાં પણ વર્ષાઋતુને પ્રારંભ થાય છે, " तया ण जाव मदरस्स पव्वयस्स उत्तरदाहिणेण अणतरपच्छाकडसमयसि થાણા વઢબે રમણ સિવને મારૂ?ત્યારે જંબુદ્વીપના મંદર પર્વતના ઉત્તર અને દક્ષિણ દિગ્વિભાગમાં પણ એજ સમયે ( અનંતર પશ્ચાદ્ભૂત સમયમાં વર્ષા ઋતુનો પ્રારંભ થાય છે? “તા, વોચમા ! કયા મંદીરે તીરે સંત વઢવચરણ પુરથિમેo gવં જેવ કરવાચä જાવ પgિવજો મારું) હા, ગૌતમ ! એવું જ બને છે જ્યારે જંબુદ્વીપમાં મંદર (મેરુ) પર્વતની પૂર્વ દિશામાં વર્ષ તુને પ્રારંભ થાય છે, ત્યારે પશ્ચિમમાં પણ વર્ષાને પ્રારંભ થઈ જાય છે, અને ત્યારે જ પ્રથમ સમયમાં જ– મેરુની ઉત્તર દક્ષિણે પણ વર્ષાને પ્રારંભ થઈ જાય છે. (gવ નહીં તમg" મિજાવો મળિ વાણા, સ વિ વાવ ઢિચાર વિશે માચિવો) જેવી રીતે વર્ષાઋતુના પ્રથમ સમય વિષે પ્રશ્નોત્તર કહેવામાં આવ્યા છે, એવી જ રીતે વરસાદના પ્રારંભની પ્રથમ અવલિકા વિષે પણ પ્રશ્નોત્તરે કહેવા જોઈએ. (બાળપણ રિ, થોળ વિ, વેન , મુકુળ વિ अहोरक्षण वि, पक्खेण वि. मासेण वि, उणा वि, ए ए सिं सव्वेसि जहा समयस्स મિટાવો તદ્દા માળવવો) એજ રીતે આનપાન (ઉચ્છવાસ નિશ્વાસકાળો, સ્તક (સાત પ્રાણરૂપ કાળો લવ (સાત સ્તક એટલે કાળ) મુહૂર્ત ૭૭ સતેર લવ પ્રમાણુ કાળ ), અહેરાત્રિ ( દિવસરાત કે, પક્ષ (પખવાડિયું), માસ અને તુની અપેક્ષાએ પણ વર્ષના પ્રથમ સમયના જેવાં જ પ્રશ્નોત્તરે કહેવા
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૯