________________
ઉત્તર--“દંતા જોય! જાવ છું અaz” હા, ગૌતમ! એ પ્રમાણે જ બને છે. અહીં પણ “ના” પદથી પૂર્વપક્ષમાં કહેલે સમસ્ત સૂત્રપાઠ ગ્રહણ કરે જોઈએ. આ બનને પ્રશ્નોત્તરરૂપ સૂત્રોનું તાત્પર્ય નીચે પ્રમાણે છે. સૂર્ય ૧૮૩ એકસોચ્યાસીમાં સભ્યન્તર મંડળથી શરૂ કરીને વિલેમકમે સંચરણ કરતા કરતા પ્રત્યેક મંડળમાં થઈને બહાર આવે છે અને સર્વે મંડળમાંથી સંચરણ કરીને બાહ્ય ૧૮૩ એકસોચ્યાસી મંડળ સુધી પહોંચે છે, ત્યારે પૂર્વોકત ૧૮ અઢાર મુહૂર્તના દિન માનમાં પ્રત્યેક મંડળે ચાર પળથી સહેજ ઓછા પ્રમા. શુના સમયને ઘટાડો થતો જાય છે. આ રીતે ઉત્કૃષ્ટ દિનમાનમાં (લાંબામાં લાંબા દિવસના માપમાં) ૬ છ મુહૂતને ઘટાડે થવાથી દિનમાન ૧૨ મુહૂર્તનું થાય છે, અને જઘન્ય બાર મુક્ત પ્રમાણુ રાત્રિમાનમાં ૬ છ મુહૂર્તને વધારે થઈને રાત્રિમાન ૧૮ અઢાર મુહૂર્ત થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સર્વબાહ્ય ૧૮૩ એકસચ્યાસીમાં મંડળ પર જ્યારે સૂર્યનું સંચરણ થાય છે, ત્યારે બાર મુહૂર્તવાળે દિવસ અને ૧૮ અઢાર મુહૂર્તવાળી રાત્રિ થાય છે.
ઋતુવિશેષાદિ કે સ્વરૂપ કા નિરૂપણ
ઋતુ વિશેષ આદિની વક્તવ્યતા - નવા મરે! =વદરે વે” ઈત્યાદિ
સૂત્રાર્થ-“ જરા i મતે ! દવે રીરે વાલા પઢને સમા પત્રિકા) હે ભદન્ત ! જ્યારે જમ્બુદ્વીપ નામના મધ્ય જબૂદ્વીપમાં દક્ષિણાધમાં વર્ષાઋતુને પ્રથમ સમય આવે છે એટલે કે પ્રારંભ થાય છે. “તયા જ રતર વિ નારાજ તમે સમg વિકાર” ત્યારે ઉત્તરાર્ધમાં પણ વર્ષો ઋતુને પ્રારંભ થાય છે, “યાં રત વિ વાતાળ પઢને રમણ પરિવર=” અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ પ્રારંભ થાય છે, ( તવાળું નવુ વીવે, મંs ध्वयस्स पुरत्थिम-पच्चत्थिमेणं अणंतरपुरक्खडे समय सि वासाणं पढमे समए વહિવત્ર ઝરુ) ત્યારે જબૂદ્વીપના મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં “અનન્તર પુરસ્કૃત સમયમાં” (પહેલાના સમય કરતાં કેઈપણ પ્રકારના ફેરફાર વિનાના સમયમાં ઉપરોક્ત સમયે જ વર્ષાઋતુને પ્રારંભ થાય છે? "हंता गोयमा ! जयाण जंबुद्दीवे दीवे मदास पव्वयस्स दाहिणड्ढे वासाण पढमे
શ્રી ભગવતી સૂત્ર : ૪