________________
સેળ મુદ્ધર્ત કરતાં એટલાં જ વધારે પ્રમાણ વાળી રાત્રિ થાય છે આકથન સૂર્યના ૧૨૩ એકસે તેવીસમાં મંડળમાં સંચરણની અપેક્ષાએ કરવામાં આવ્યું છે, એમ સમજવું. તથા (તેરસ મુદુનિવણે, સત્તાણમુદુar J) જ્યારે તેર ૧૩ મુહૂર્તને દિવસ થાય છે ત્યારે ૧૭ સત્તર મુદ્દતની રાત્રિ થાય છે. આ કથન સૂર્યને ૧૫ર એકસો બાવનમાં મંડળના અધ ભાગમાં સંચરણની અપે ક્ષાએ કરાયું છે. તથા “તત મુકુળતરે વિશે મારૃ સારૂ સત્તરણ મુત્તર જીરું મરૂ” જ્યારે ૧૩ તેર મુહૂર્ત કરતાં થોડા ઓછા પ્રમાણવાળા (લગભગ ૪ ચાર પળ જેટલે ઓછા પ્રમાણનો દિવસ થાય છે, ત્યારે ૧૭ સત્તર મુર્ત કરતાં જ વધુ પ્રમાણુવાળી રાત્રિ થાય છે. આ કથન સૂર્યના ૧૫૩ એકસો તેપન માં મંડળના અર્ધભાગમાં સંચરણની અપેક્ષાએ કરાયું છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “ગયા #વી સીવે ” જ્યારે જમ્બુદ્વીપ નામના દ્વિીપમાં “વાહણ કviા ટુવાઢમુદ્દત્ત વિમવરૂ, તથા રતા વિ દક્ષિણાર્ધમાં (દક્ષિણ દિગ્ગાગમાં ) ટૂંકામાં ટૂંક ૧૨ બાર મુહૂતને દિવસ થાય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ટૂંકામાં ટૂંકે (ઉત્તર દિમાગમાં પણ ) ૧૨ મુહૂર્તને દિવસ થાય છે, કારણ કે જમ્બુદ્વીપમાં બે સૂર્ય છે. આ રીતે જયારે જબૂદ્વીપના ઉત્તર અને દક્ષિણ દિભાગમાં બાર મુહૂર્તનાં ટૂંકામાં ટૂ કે દિવસ થાય છે, ત્યારે ” તથા નં ૪ ટૂરી કરીને મારા પ્રવાસણ કુરિયનવાળાં
શોણિયા ચારણમુદત્તા રા મવરૂ? ” શું જંબુદ્વીપના મંદર પર્વતની પૂર્વ પશ્ચિમના વિભાગમાં લાંબામાં લાંબી ૧૮ અઢાર મુર્તની રાત્રિ થાય છે ?
મહાવીર પ્રભુ તેને આ પ્રમાણે ઉત્તર આપે છે-“હેંતા, મા! ga ના થa”હા, ગૌતમ! એ જ પ્રમાણે કહેવું જોઈએ. “જાવ મ” ૧૮ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે, ત્યાં સુધીનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. અહીં (લાલ) (ય.વ) પદથી “ વહુ જે ધીરે નિર્ધ” ઈત્યાદિ પૂર્વોકત સમસ્ત પાઠ ગ્રહણ કરવું જોઈએ.
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “કચાળ મરે! ” હે ભદત! જયારે “ બૂરી રી” જબૂદ્વીપ નામના દ્વીપમાં “મારા પ્રવચનમાં મંદર પર્વતની “પુલ્વિમેન” પૂર્વ દિશામાં “કન્નર કુવામુહુ વિમા નનામાં નાને દિવસ ૧૨ બાર મુહૂતને થાય છે, “તયા પ્રશસ્થિ વિ” ત્યારે પશ્ચિમમાં પણ નાનામાં ના ૧૨ બાર મુદ્દતને દિવસ થાય છે. અને (નાનું વસ્થિમેળ વિ.) જ્યારે પશ્ચિમ ભાગમાં નાનામાં નાને ૧૨ બાર મુહૂર્તને દિવસ હોય છે, (રાજ) ત્યારે “બૂદી વીવેજબૂદ્વીપમાં “મારણ પ્રવાહ સત્તાહિi” મંદર પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં “કોરિયા” લાંબામાં લાબી “શદ્વારમુંgar રા મવદ” રાત્રિ શું ૧૮ અઢાર મુહૂર્તની હોય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૪