________________
જોઈએ. (નવા મંતે ! પુરી રી દેતા ને રમણ વિન્નર્) હે ભદ ત! જ્યારે જંબુદ્વીપ નામના મધ્ય જબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં હેમંતઋતુને પ્રથમ સમય ( પ્રારંભ) હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ શું હેમન્તઋતુને પ્રથમ સમય હોય છે ? અને જયારે જંબુદ્વીપમાં હેમન્તતુને પ્રથમ સમય હોય છે, ત્યારે જબૂદીપના મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં પણ શું હેમન્તને પ્રથમ સમય હોય છે ? ઈત્યાદિ. (કદેવ વાતાળ મિરાવો तहेव हेमंताणं वि, गिम्हाण वि भाणियम्बो, जाव उऊण एवं तिणि वि, एए હિં તી કાઢવા મળવદત્તા) હે ગૌતમ ! વર્ષાઋતુના વિષયમાં જે પ્રમાણે
સ્પષ્ટીકરણ ઉપર કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે હેમન્ત અને ગ્રીષ્મઋતુના વિષયમાં પણ સ્પષ્ટીકરણ સમજવું. જેવી રીતે વર્ષાઋતુના પ્રથમ સમયથી લઈને
તપર્યન્તના પ્રશ્નોત્તરે આપ્યા છે, એવી જ રીતે હેમન્ત અને ગ્રીષ્મના પ્રથમ સમય, આવલિકા આદિથી ઋતુ પર્યન્તના પ્રથમ સમય આદિનું કથન એક સરખું સમજવું. એ બધાના કુલ ૩૦ ત્રીસ આલાપક કહેવા જોઈએ
(जया ण भते ! जबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणढे पढमे अयणे રિવાજા, તથા ઉત્તર વિ રમે વચને વિજ) હે ભદન્ત! જ્યારે જબૂદ્વીપ નામના દ્વિપમાં મંદર પર્વતના દક્ષિણાર્ધમાં પ્રથમ અયન હોય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અયન જ હોય છે ? ( ન સમg i अभिलावो, तहेव अयणेण वि भाणियव्वो, जाव अणंतरपच्छाकडसमयंसि पढमे અને પહau અવ) હે ગૌતમ ! સમયના વિષયમાં જે અભિલાપ કહ્યો છે, એ જ અભિલાપ અયનના વિષયમાં પણ સમજે. (અનન્તર પશ્ચા&ત સમયમાં પ્રથમ અયન થાય છે,) ત્યાં સુધીનું સમસ્ત કથન સમયના અભિલાપ પ્રમાણે જ કહેવું જોઈએ. (વાળને મિસ્રાવો, તા સંવरेण वि भाणियव्यो जुएण वि, वाससएण वि, वाससहस्सेण वि, वाससयस.
ફ્લેશ વિ, પુરારિ, જુદા વિ, તુહિક વિ) જેવી રીતે અયનના વિષયમાં આ અભિલાપ કહેવામાં આવ્યું છે, એવી રીતે સંવત્સર (વર્ષ), યુગ, વર્ષશત, વર્ષસહસ્ત્ર, વર્ષશત સહસા (લાખ વર્ષ) પૂર્વાગ (૮૪ર્યાસી લાખ વર્ષ)
શ્રી ભગવતી સૂત્ર : ૪