________________
પૂર્વ (૮૪ચોર્યાસી લાખ પૂર્વાગ) ત્રુટિતાંગ (તુરિયેળ વિ, ઘઉં પુષ્ય, પુજે, તુરિચંને, તુgિ, ૩, ૯, બાવો, વ, હૂહૂયો, દૂહૂ, ૩રપા કરજે, જavજે नलिणंगे, नलिणे अत्थणिउरंगे अत्थणिउरे, अउअंगे, अउए, णउअंगे, णउए, चलियंगे, चूलिए, सीसपहेलिगे सीसपहेलिया, पलिओवभेण सागरोवमेण वि, भाणियब्यो) ત્રુટિત, અટટાંગ, અટ,અવવાંગ, અવવ, હહુકાંગ, હક, ઉત્પલાંગ, ઉત્પલ, ધ્રાંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપુરાંગ, અર્થનપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ અને સાગરોપમ, એ બધાંને વિષયમાં પણ એજ પ્રકારના અભિલાપ કહેવા જોઈએ.
(મતે ! પુદ્દી હી હિળદ્દે પતમા શોપિના વહિવ, જો વતર વિ પઢમાં ગોgિrો વહિવઝ૬) હે ભદન્ત ! જયારે જંબુદ્વીપ નામના દ્વીપમાં દક્ષિણામાં પ્રથમ અવસર્પિણી કાળ હોય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણી કાળ હોય છે? ( કથા નં ૪તર વિ પઢમાં શોકદિવાળી પરિવ73,) જયારે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણી કાળ હોય છે, ( तया णं जबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिमेणं पच्चत्थिमेण णेवत्थि ओसશિખી, નેવતિય uિળી, નવદિપ તરશંશાહે પછાત રમાડતો) જયારે જબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમે અવસર્પિણી કાળ હેતે નથી, ઉત્સર્પિણી કાળ હોતું નથી તે તે હે શ્રમણ ! આયુશ્મન ! ત્યાં શું અવસ્થિત કાળ કહ્યો છે ? (દંતા, કોચમા ! તે વેર જાવ કરવાચવું જાવ समणाउसो ! जहा ओसप्पिणीए आलावगो भणिओ, एवं उत्सप्पिणीए विभाणिચન્નો) હા, ગૌતમ ! એમજ બને છે. પૂર્વ પક્ષ પ્રમાણે જ સમસ્ત કથન થવું જોઈએ. હે શ્રમણ ! આયુષ્મન ! પર્યન્તનું સમસ્ત કથન ગ્રહણ કરવું. ઉત્સપિ. ણીના વિષયમાં પણ અવસર્પિણું પ્રમાણેજ કહેવું જોઈએ.
ટકાથ– કાળનું નિરૂપણ ચાલી રહ્યું છે. તેથી તેના ભાગરૂપ હતુ, અયન આદિનું આ સૂત્ર દ્વારા સૂત્રકાર નિરૂપણ કરે છે-(કચાળે મરે !) ઈત્યાદિ ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે-(નયામાં યુરોવે વીવે) હે ભદન! જ્યારે જંબુદ્વિપ નામના દ્વીપમાં (હાદિન) દક્ષિણાર્ધમાં-મેરુ પર્વતના દક્ષિણ દિભાગમાં (રાણાળ) ચાર માસ પ્રમાણે વર્ષાઋતુન (પઢમે સમg ) પ્રથમ સમય (વિવજ) હોય છે, એટલે કે વર્ષાઋતુને પ્રારંભ થાય છે, (રચાનું) ત્યારે ( ૩ત્તર વિ) શું ઉત્તરાર્ધમાં પણ (મેરુપર્વતના ઉત્તર દિગ્વિભાગમાં પણ ) (વાસાણં પઢમે ના કિનારૂ) ચાર માસના પ્રમાણ વાળી વર્ષાબતને પ્રથમ સમય હોય છે? અટલે કે વર્ષાઋતુને પ્રારંભ થાય છે ? અને જે ઉત્તરાર્ધમાં વર્ષાઋતુને પ્રારંભ થતો હોય તે ( પુદી વીવે) જંબુદ્વીપનામનાં દ્વીપમાં (ારણ
કચરણ) મંદિર (મેરુ) પર્વતના (પુચિમાજી ચિન' ) પૂર્વ અને પશ્ચિમ દિવિભાગમાં ( અનંતપુરે સમસ) અનન્તર પુરસ્કૃત સમયે- જેમાં અંતર નથી એ જે પુરોવત સમય છે, એ સમયે) એટલે કે એજ સમયે (વરાળ)
શ્રી ભગવતી સૂત્ર : ૪