SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષાઋતુને ( રમણ વહિવત્ત ?) પ્રથમ સમય હોય છે? એટલે કે જ્યારે જંબુદ્વીપના દક્ષિણ અને ઉત્તર ભાગમાં વર્ષાઋતુને પ્રારંભ થાય છે, એજ સમયે શું મંદરાચલના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં પણ વર્ષાઋતુને આરંભ થાય છે? મહાવીર પ્રભુ જવાબ આપે છે-(દંતા, મા !) હા, ગૌતમ! એવું જ બને છે-(વરાળ) જયારે (જ્ઞપુરી ) જમ્બુદ્વીપ નામના દ્વીપમાં (am) દક્ષિણાર્ધમાં (વાળ) વર્ષાઋતુને (પઢને સમા હિજsa) પ્રથમ સમય હોય છે, ( તહેવ રાવ ઇવ ) ત્યારે ઉત્તરાર્ધમાં પણ વર્ષો ઋતુને પ્રથમ સમય હોય છે અને જયારે જ બૂદ્વીપના ઉત્તરાર્ધમાં વર્ષાકાલને પ્રારંભ થાય છે, ત્યારે જ બૂદ્વીપના મંદર પર્વતના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં પણ વષને પ્રારંભ થાય છે. ‘કાવ” પદથી સંગ્રહ કરાયેલા સૂત્રપાઠને અર્થ પણ અહીં આપી દીધું છે. (અનન્તર પુરસ્કૃત સમય) એટલે કે બિલકુલ ફેરફાર વિનાને સમય તાત્પર્ય એ છે કે જંબુદ્વીપના દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધમાં વર્ષાઋતુના પ્રારંભને જે સમય છે. એ જ સમયે મદરના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં પણ વર્ષાઋતુને પ્રારંભ થાય છે. હવે ગૌતમ સ્વામી આ વિષયમાં જ બીજી રીતે પ્રશ્ન પૂછે છે-( કાળ અરે !) હે ભદન્ત ! જ્યારે (પુરી રીતે) જંબુદ્વીપ નામના દ્વીપમાં (મં પત્રણ ) મંદર પર્વતના (પુરિથમે બં) પૂર્વ ભાગમાં (વારા મg) વર્ષાઋતુને પ્રથમ સમય (વિક) હોય છે, (તરા) ત્યારે વસ્થિનું વિ” પશ્ચિમ ભાગમાં પણ “વારા ” શું વર્ષાઋતુને “પઢશે સમg iદવસ” પ્રથમ સમય હોય છે? અને “કાર મંચ पव्वयस्स उत्तरदाहिणेणं तरपच्छाकडसमयंसि वासाण पढमे समए पडिवज्जइ ?" જ્યારે ઉત્તરાર્ધમાં વર્ષાકાળને પ્રારંભ થાય છે, ત્યારે મંદર પર્વતના ઉત્તર અને દક્ષિણ ભાગમાં પણ શું વર્ષાકાળને પ્રથમ સમયેય છે? (iારપૂછશ ?િ અનંતર પશ્ચાદ્ભૂત સમયનું તાત્પર્ય નીચે પ્રમાણે સમજવું સૂત્રના પ્રારભે જે સમય બતાવ્યા છે, તેનાથી ફેરફાર વિનાના સમયે એટલે કે પૂર્વોક્ત સમયે જ. તાત્પર્ય એ છે કે પૂર્વ અને પશ્ચિમમાં વર્ષોને જે પ્રથમ સમય હોય છે, એ જ પ્રથમ સમય શું ઉતરાર્ધ અને દક્ષિણામાં હોય છે? હૂંતા જોયા ! ” હા, ગૌતમ! એવું જ બને છે-“ચા of જે રી” જ્યારે જંબુદ્વીપના “વચ” મંદર પર્વતના “દુરઅને પૂર્વ ભાગમાં વર્ષાઋતુને પ્રથમ સમય હોય છે, “ga વેર દવારેચરંગાય પરિવને અવરૂ” ત્યાંથી શરૂ કરીને પ્રશ્નસૂત્રમાં આવતે સમસ્ત શ્રી ભગવતી સૂત્ર : ૪
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy