________________
ભાવાર્થ સરખે છે અને બીજા અને ત્રીજા આલાપકને ભાવાર્થ પણ સરખે છે એમ સમજવું.
(अगणिकाए णं भते ! अहुणोज्जलिए समाणे महाकम्मतराए चेव, महाकिरिय માતા-માતા ચેક અવરૂ?) હે ભદન્ત ! આ સમયે જ પ્રગટાવવામાં આવેલ અગ્નિકાય શું મહાકર્મબંધનું, મહા પાપરૂપ ક્રિયાનું, મહા આસ્રવનું અને મહા વેદનાનું નિમિત્ત બને છે? (જળ સમા વણિકના મિત્ર મયંતિ હૃદમુ, મુઝુમુંહ, છાચિદમુeતથા એ જ અગ્નિકાય જ્યારે સમય વ્યતીત થતાં કમે ક્રમે એ છે પ્રજવલિત થવા માંડે છે-એટલે કે ઓલવાઈ જવા લાગે છે, અને આખરે અંગાર રૂપે બની ઉપર ઉપરથી એલ. વાઈ જઈને છેવટે રાખ રૂપે પરિણમી ( બની ) જાય છે. (તો પછી આવથwતરાણ , વરિયાણ જેવ, વળતરા વેવ મારુ?) ત્યારે શું એજ અગ્નિકાય અપ કમબંધનું, અલ્પ પાપરૂપ ક્રિયાનું, અ૫ આસ્રવનું અને અલ્પ વેદનાનું નિમિત્ત બને છે.
(દંતા, શોચમા ! બાળિજાણ બહુજુરિખ સમાને વ) હા, ગૌતમ! એવું જ બને છે–અત્યારે જ પ્રજ્વલિત કરેલ-પ્રગટાવેલે–અગ્નિકાય મહાકમબંધથી લઈને મહાદના પર્યન્તનું નિમિત્ત બને છે અને ઓલવાતે અગ્નિકાય અ૫ કર્મબંધથી લઈને અલ્પ વેદના પર્યતનું નિમિત્ત બને છે?
ટીકાર્થ–સૂત્રકારે પહેલાં કર્મબંધની કારણભૂત ક્રિયાઓનું નિરૂપણ કર્યું છે. હવે તેની સાથે જેમને સંબંધ છે એવી ક્રિયાઓના જુદા જુદા ભેદેનું નિરૂપણ આ સૂત્ર દ્વારા કરે છે–
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-“જણાવરણ મંરે ! મંઈ વિક્ષિણમાળ૪ શેર અંક ” હે ભદન્ત! કઈ એક માટીનાં વાસણું વેચનાર વ્યક્તિનાં વાસણોને બીજે કઈ માણસ ચરી જાય, તે “મરે! મંs વેણમાળા ત” પિતાનાં ચોરાયેલાં વાસણોની શોધ કરતા તે વ્યાપારીને “ બારંમિયા જિયા ?” શું આરંભિકી ક્રિયા લાગે છે? “વાહિયા” શું પરિગ્રહિક કિયા લાગે છે? “માયાવત્તિયા” શું માયાપ્રત્યયિકી ક્રિયા લાગે છે? “ગાદવજarળા” શું અપ્રત્યાખ્યાનિકી ક્રિયા લાગે છે? ‘મિશાલાવરિયા' કે શું તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા લાગે છે?
ક્રિયાના પાંચ પ્રકાર છે –(૧) આરંભ જન્ય ક્રિયાને “આરંભિકી કિયા” કહે છે. (૨) પરિગ્રહ જન્ય ક્રિયાને “પરિગ્રહકી કિયા કહે છે, (૩) માયા જન્ય ક્રિયાને “માયા પ્રત્યયિકી ક્રિયા કહે છે, (૪) અપ્રત્યાખ્યાન જન્ય ક્રિયાને
અપ્રત્યાખ્યાનિકી કિયા” કહે છે અને (૫) મિથ્યાદર્શન જન્ય ક્રિયાને “મિચ્યા દર્શન પ્રત્યયિકી કિયા” કહે છે. આ પાંચે ક્રિયાઓ કર્મબંધની કારણભૂત ક્રિયાઓ ગણાય છે.
જ્યારે કેઈ વ્યક્તિનાં વાસણે ચેરાય છે, ત્યારે તે વ્યક્તિ પિતાના ગુમાવેલાં વાસણેની શોધ કરે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુ પાસે એ સ્પષ્ટીકરણ કરાવવા માગે છે કે ચેરાયેલાં વાસણોની તપાસ કરનાર તે વ્યક્તિને આરંભિકી આદિ પાંચે ક્રિયાઓમાંથી કઈ કઈ કિયાઓ લાગે છે ?
ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છેશ્રી ભગવતી સૂત્ર : ૪
૧૩૪