________________
પોયમા ! ” હે ગૌતમ ! “ આમિયા ફ્રિરિયા નફ' પેાતાનાં વાસણોની શેષ કરનાર તે વ્યક્તિને આર'ભિકી ક્રિયા લાગે છે, એજ પ્રમાણે તેને “ ftનાાિ, માયાવત્તિયા, અલ્પ ચાળિયા ” પરિગ્રહિકી ક્રિયા, માયા પ્રત્યયિકી ક્રિયા અને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા પણ લાગે છે. પણ मिच्छाद सण किरिया સિયલ હૈં, લિચ નો શૂન્નરૂ ''મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા તેને લાગી પશુ શકે છે અને નથી પણ લાગી શકતી.
61
કહેવાનું તાત્પ એ છે કે તે મનુષ્ય આરંભ, પરિગ્રહ, માયા અને અપ્રત્યાખ્યાનવાળા હોય છે, તે બધાં કારણેાને લીધે તે ક્રિયા કરે છે, તે બધાં કારણે. ને નિમિત્તે થતી ક્રિયાઓને ભાગી અને છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા પછી પણ આ નિમિત્તોને લીધે થતી ક્રિયાઓના સબ`ધ તે તેની સાથે રહેશે જ, કારણ કે આરંભ, પરિગ્રહ, માયા અને અપ્રત્યાખ્યાનની સ્થિતિમાં પણ સમ્યગ્દન તા થઈ જતુ હાય છે. એ ભાવને વ્યક્ત કરવાને માટે સૂત્રકારે કહ્યું છે કે “ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા તેને લાગી પણ શકે છે, અને નથી પણ લાગી શકતી. ” તેનું કારણ આ પ્રમાણે છે જો તે વ્યક્તિ સમ્યગ્દર્શનથી યુક્ત હાય તે તેને પહેલી ચાર જ ક્રિયાએ લાગે છે, મિચ્છાદન પ્રત્યયિકી ક્રિયા લાગતી નથી. પણ જો તે વ્યક્તિ મિથ્યાદર્શનવાળી ( મિથ્યાસૃષ્ટિ ) હાય તેા તેને મિથ્યાદન પ્રત્યયિકી ક્રિયા પશુ લાગે છે, એટલે કે તેને પાંચે પાંચ ક્રિયા લાગે છે.
હવ ક્રિયાના વિષયમાં જ થાઢી વિશેષતાનું પ્રતિપાદન કરવાને માટે સૂત્રકા૨ નીચેનાં પ્રશ્નોત્તરી આપે છે—
'
66
અદ્ તે મકે મિસમન્નાહદ્ મન્ત્રર્ફે ' તે વાસણા વેચનાર વ્યક્તિને જો વાસણોની શેાધ કરતાં કરતાં તે વાસણો પાછા મળી જાય, તે तओ सेय વચ્છા સથ્થાઓ તાકો ચનુફે મતિ ” ત્યારબાદ તેની આરભિકી આદિ પાંચે ક્રિયાઓ શા કારણે અલ્પ માત્રાવાળી બની જાય છે તે સમજાવવામાં આવે છે.
જ્યારે તે વાસણાના વ્યાપારી પેાતાનાં ખાવાયેલાં વાસણેાની શેાધ કર વામાં લીન થઈ જાય છે, ત્યારે તપાસ કરવાની પ્રવૃત્તિમાં મગ્ન હોવાને કારણે આર‘ભિકી આદિ ક્રિયાએ અધિક પ્રમાણમાં થતી રહે છે. પણ જ્યારે ચેારાચેલાં વાસણા તેને પાછાં મળી જાય છે, ત્યારે તે તેમની શોધ કરવાની પ્રવૃ ત્તિમાંથી નિવૃત્ત થઈ જાય છે. એવી પરિસ્થિતિમાં તેની આરભિકી આદિ પાંચે ક્રિયા અધિક માત્રામાં રહેતી નથી, પણ અલ્પ માત્રાવાળી બની જાય છે. તે કારણે અહીં એવું કહ્યું છે કે “ તામો સવ્વાલો ચણુદ્દે મતિ ” તે બધી ક્રિયા અલ્પ અની જાય છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને ખીજો નાસ ાં મતે ! મઢે વિવિાળમાલ મટે તે વાસણાના વ્યાપારીને કોઇ એક ગ્રાહકે વાસણા ખરીદવા માટે આનું આપેલું હાય-તેની પૂરેપૂરી કિંમત ચુકવી ન હાય, “ મઢેચ લે અનુવીપળ
ઃઃ
શ્રી ભગવતી સૂત્ર : ૪
પ્રશ્ન પૂછે છે—' nxસારૂનેના ” હું લજ્જત !
,,
૧૩૫