________________
શિવા” વાસણે તે ગ્રાહકને ત્યાં પહોંચ્યા ન હોય પણ તે વ્યાપારીને ત્યાંજ પડેલાં હોય, એવી પરિસ્થિતિમાં “નાટ્ટાવાર ન મતે ! તો મંarો જ आर'भिंया किरिया कज्जइ, जाव मिच्छादसणवत्तिया किरिया कज्जई" शंत વાસણના વ્યાપારીને જ તે વાસણના નિમિત્તથી આરંભિકી આદિ પાંચે કિયા લાગે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે વાસણે વેચનારને વાસણોની પુરેપુરી કિંમત મળી નથી, માના પેટે નાની સરખી રકમ જ મળી છે. વાસણ વ્યાપારીની દુકાનમાં જ પડ્યાં છે-ગ્રાહક તે વાસને પિતાને ઘેર લઈ ગયે નથી. આ પ્રકારની પરિસ્થિતિમાં શું તે વ્યાપારીને તે વાસણને કારણે આરે ભિકી.પારિરહિકી, માયાપ્રયિકી, અપ્રત્યાખ્યાનિકી અને મિથ્યાદર્શન પ્રત્યવિકી ક્રિયા લાગે છે કે નથી લાગતી?
"कायस्स वा ताओ भडाओ कि आर भिया किरिया कज्जइ-जाव मिच्छाસંસળવત્તિયા વિરિયા વકઝરૂ?” અથવા તે વાસણ ખરીદનાર માણસને તે વાસને કારણે આરંભિકી ક્રિયાથી લઈને મિથ્યાદર્શન પ્રત્યયિકી કિયા પર્યન્તની કિયાએ લાગશે?
ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે – “જો મા ” હે ગૌતમ ! “જાવરણ તા મહાશો શામિયા રિચા
ગરુ ગાર વવવવાાિચા યજ્ઞવાસણે વેચનાર તે ગૃહસ્થને તે વાસણોને લીધે આરંભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાનિકી કિયા લાગશે. પરંતુ “મિરછાઢંસાવત્તિયા વિશ્વરિયા સિય જ્ઞ, નો sx” પણ તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા લાગે પણ ખરી અને ન પણ લાગે. જે તે વ્યાપારી સમ્યગ્દષ્ટિ હશે તે તેને મિથ્યાદશન પ્રત્યયિકી ક્રિયા લાગશે નહીં, પણ જે તે મિથ્યાદષ્ટિ હશે તે તેને તે ક્રિયા લાગશે. પરન્તુ “જણ તારો જળાગો મવંતિ” તે વાસણો ખરીદનાર માણસને તે પાંચે કિયાએ અલ્પ માત્રામાં લાગશે. કારણ કે તેણે તે વાસણને તે વ્યાપારીને ત્યાંથી હજી સુધી તે વાસણે પિતાને ત્યાં પહોંચાડયા નથી તે કારણે તે ક્રિયાઓમાં જે આધતા હોવી જોઈએ તે આવતી નથી. વાસણે વેચનારને તે ક્રિયાઓ અધિક પ્રમાણમાં લાગવાનું કારણ એ છે કે તે વાસણ હજી સુધી તેને ત્યાં જ–તેને આધીન પડેલાં છે. તેથી તે વાસણોને નિમિત્તે તે ક્રિયાઓમાં ગુરુતા આપોઆપ આવી જાય છે. - હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને ત્રીજો પ્રશ્ન પૂછે છે કે- Tigવસ બં મરે! મં વિષમારણ વાવ મં ચ સે ૩વળી શિયા” હે ભદન્ત! જ્યારે વાસણ ખરીદનાર તે વાસણને તે વ્યાપારીને ત્યાંથી પિતાનેત્યાં લઈ જાય છે. તે વાસણને પિતાને આધીન કરી લે છે–ત્યારે “જરૂરલ જે તે શમણા જિરિયા ઝરૂ ? વાવ મિચ્છાવિત્તિયા જિરિયા ? ” તે વાસણે પિતાને ત્યાં લઈ જનાર માણસને વાસણને નિમિત્તે આરંભિકીથી
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૩૬