________________
લઈને મિથ્યાદર્શન પ્રત્યયિકી પર્યન્તની ક્રિયાઓ લાગે છે? અથવા “જાનવર वा ताओ भंडाओ किं आर भिया किरिया कज्जइ जाव मिच्छादसणवत्तिया કરિયા કા?” તે વાસણ વેચનાર વ્યાપારીને તે વાસણોને નિમિત્ત આરંભિકીથી લઈ નેમિથ્યાદર્શન પ્રત્યયિકી પર્યન્તની ક્રિયાઓ લાગશે કે નહિ લાગે?
ગૌતમ સ્વામીના આ પ્રશ્નોનું સમાધાન કરતા મહાવીર પ્રભુ કહે છે – જો મા ” હે ગૌતમ! “શરણ તારા મંડળો દેઢિામો રત્તારિ વિરિજાઓ #ગંતિ” તે વાસણ ખરીદીને લઈ જનાર વ્યક્તિને તે વાસણોને નિમિતે આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાનિકી, ક્રિયાઓ લાગશે જ, પરન્તુ “મિચ્છાઢંસાવરિયા વિશ્વરિયા ” તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી કિયા લાગી શકે પણ ખરી અને ન પણ લાગી શકે. કારણ કે જે તે ખરીદનાર વ્યક્તિ મિથ્યાદષ્ટિ હશે, તે તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી કિયા લાગશે જ; પણ જે તે સમ્યગ્દષ્ટિ હશે તે તેને મિથ્યાદર્શન પ્રત્યવિકી ક્રિયા નહીં લાગે.
વાસણ વેચનારને તે કિયાઓ લાગશે કે નહીં, તેને ખુલાસો મહાવીર પ્રભુ આ પ્રમાણે કરે છે-“જાવર નં તારો શ્વારો વચ મરિ" તે વ્યાપારીને તે તે પાંચે કિયાએ અલ્પ માત્રમાં જ લાગતી રહેશે. કારણ કે હવે વાસણ પર તેનું સ્વામિત્વ રહેલું નથી, તે વાસણ પર હવે તે ખરી. દનારનું સ્વામિત્વ થઈ ગયું છે. તેથી તે વાસણોના વ્યાપારીની તે વાસણોને નિમિત્તે થતી આરંભિકી આદિ ક્રિયાઓ અલ્પ માત્રાવાળી થઈ જશે, પરન્ત તે વાસણ ખરીદનારનું તે વાસણ પર સ્વામિત્વ થઈ જવાને કારણે, તેની તે ક્રિયાઓ ગુરુ માત્રાવાળી થઈ જશે. આ બને સૂત્રો દ્વારા વાસણોના ન અનુપનત,(ન લઈગયેલ) ઉપનીત (લઈ ગયેલ) ભેદનું પ્રતિપાદન કરાયું છે. એટલે કે વાસણે બાનું દઇને ખરીદવા છતાં ગ્રાહક પિતાને ત્યાં લઈ ગયે ન હોય યા એ ક્રિયાઓ કોને લાગે છે, અને તે વાસણે ગ્રાહક તેને ત્યાં લઈ જાય ત્યારબાદ તે કિયાએ કોને લાગે છે, તેનું પ્રતિપાદન કરાયું છે.
હવે શૌતમ સ્વામી મહાવીર પ્રભુને ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે પૂછે છે – “હાવરા મતે ! મરે જ્ઞાન ઘ ચ છે ગજુવો વિચા?” હે ભદન્ત! કઈ વ્યક્તિ બાનાની રકમ આપીને વાસણો વેચનાર પાસેથી વાસણ પિતાને ત્યાં લઈ જાય, પણ તે વાસણના મૂલ્યના પૈસા ચુકવે નહીં, તે એવી પરિ. સ્થિતિમાં આરંભિકી આદિ ક્રિયાઓ કોને લાગશે? ખરીદનારને કે વેચનારને ?
ઉત્તર–-( જોગમ!) હે ગૌતમ ! (ચં પિ મંડે કવળી નેચર જો શાસ્ત્રાવો) ભાંડોપનીતના વિષયમાં-વાસણો ગ્રાહક દ્વારા તેને ત્યાં લઈ જવાના વિષયમાં જે ચેાથો આલાપક કહેવામાં આવે છે, તે અહી પણ ગ્રહણ કરવો જોઈએ. તે આલાપકને સૂત્રપાઠ નીચે પ્રમાણે છે
(गाहावइस्स ग भंते ! भंडे विक्किणमाणस कइए भडे साइज्जेज्जा धणे य से अणुवणीए सिया कइयास ण भंते ! ताओ धणाओ किं आर भिया किरिया कज्जइ ? गाहावइस्सण ताओ धणाओ किं आर भिया किरिया कज्जइ ? गोयमा ! कइयस्स तोओ धणाओ हेदिल्लाओ चत्वारि किरियाओ कज्जति मिच्छादसणवत्तिया
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૩૭