________________
(જાવલ ન મળે! મોઢ. વિવિશ્વળમાળણ ગાત્ર મય છે ગળારસિયા,
कइयरस णं भते ! ताओ भंडाओ कि आरंभिया किरिया कज्जइ जात्र मिच्छादंसणवत्तया किरिया कज्जइ, गाहावइस्स वा ताओ भडाओ कि आरंभिया, किरिया નર્, નાવ મિચ્છાટ્ સળવત્તિયા જિરિયા ર્ ?) હે ભદન્ત ! વાસણા વેચનાર વ્યાપારીના તે વાસણા જ્યારે તેમને ખરીદ કરનાર ગ્રાહકને ત્યાં પહેાંચી જાય છે, ત્યારે તે ખરીદનાર ગ્રાહકને તે વાસણાને કારણે શું આર'ભિકી ક્રિયાથી લઈને મિથ્યાદર્શન પ્રત્યયિકી પર્યન્તની પાંચે ક્રિયાએ લાગે છે ? કે નથી લાગતી ? અને તે વાસણા વેચનાર વ્યાપારીને પણ શું તે વાસાને નિમિત્તે આર'ભિકીથી લઈ મિથ્યાન પ્રત્યયિકી પન્તની અધી ક્રિયાએ લાગે છે કે નથી લાગતી ?
( ગોયમા ?) હૈ ગૌતમ ! ( ચણ તાબો મકાનો હેટ્રિōાબો ચત્તારિ किरियाओ कज्जंति, मिच्छाद सणवत्तिया किरिया भयणाए, गाहावइरस णं ताओ સવાળો નુ મતિ ) વાસણો ખરીદનાર વ્યક્તિને આર‘ભિકીથી લઈને અપ્રત્યાખ્યાનિકી પન્તની ચાર ક્રિયા લાગે છે. તથા તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા લાગે છે પણ ખરી અને નથી પશુ લાગતી. જો તે ખરીદનાર વ્યક્તિ મિથ્યાદૃષ્ટિ રાય ા તેને મિથ ચાદન પ્રત્યયિકી ક્રિયા લાગે છે, પણ જો તે મિથ્યાદૃષ્ટિ ન હોય એટલે કે સમ્યક્દૃષ્ટિ હોય તે તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા લાગતી નથી. તે વાસણે વેચનાર વ્યાપારીને તે તે પાંચે ક્રિયા એ બહુ જ ન્યૂન થઈ જાય છે.
( गाहावइस्स णं भते ! भडे जाव धणे य से अणुवणीए सिया ) डे ભદન્ત ! ઘર ધણી પેાતાનાં વાસણા ખીજી કોઇ વ્યક્તિને વેચી દે પણ ખરીદનારની પાસેથી જો તે વાસણોની કીમત તેને ચુકવવામાં ન આવે તે આર ભિકી આદિ ક્રિયાઓ કેાને લાગે છે ?
( Ë વિના મઢે વળાવતા ખેચત્ર') વાસણો લઈ જનારને જે ક્રિયાએ લાગવાના ઉપર ઉલ્લેખ કરાયા છે એજ પ્રમાણે અહીં સમજી લેવું. ( चउत्थो आलावगो धणे य से उवणीए सिया, जहा पढमो आलावगो भडेय से अणुवणी सिया तहा यव्वो, पढम चउत्थाणं एक्कोनमो, बितियतइयाणं एक्को 7મો ) હે ગૌતમ ! વાસણો લઇ જવાના વિષયમાં જેવો ચેાથેા આલાપક કહે. વામાં આવ્યેા છે. એવો જ આલાપક, ઘર ધણીને વાસણેાની કીંમત મળે નહીં ત્યાં સુધી અહીં પણ ગ્રહણ કરવો જોઇએ. પહેલા અને બીજા આલાપકને
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૩૩