________________
કરનાર ગૃહસ્થને આરંભિકી કિયા, પારિગ્રહિક ક્રિયા, માયા પ્રત્યયિકી કિયા અને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા, આ ચાર કિયા લાગે છે, તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા લાગે છે પણ ખરી અને નથી પણ લાગતી. (મારે મરે અમિસમન્નાઇ મારૂ, તમો રેચ પછી સવ્વામો તાગો વચgરું મāતિ ) પણ જ્યારે ખોવાયેલું વાસણ તેને જડી જાય છે, ત્યારબાદ તેની આ પાંચે કિયાઓ પ્રતનું (ઘણું જ ઓછા પ્રમાણવાળી) થઈ જાય છે.
( गाहावइस्सण भंते ! भई विक्किणमाणरस कइए भडे साइजेजा ? भांडेय से अणुवणीए सिया, गाहावइस्सणं भते ! ताओ भंडाओ कि आर भिया किरिया कउजइ, जाव मिच्छादसण किरियो काजइ, कइयरस वा ताओ भडाओ किं भारમિથા શિરિયા શા કાર મિરઝાäવિવિધ વાનરૂ?) હે ભદન્ત ! કોઈ એક ગ્રાહકે વાસણ વેચનાર વ્યાપારીને વાસણ ખરીદવાને માટે બાનું આપી દીધું હોય, પણ ખરીદનાર તે વાસણને પિતાને ઘેર લઈ ગયો ન હોય, તે શું વાસણે વેચનાર વ્યાપારીને તે વાસણને નિમિત્તે શું આરંભિકી ક્રિયાથી લઈને મિથ્યાદર્શન પ્રત્યયિકી પર્યન્તની ક્રિયાઓ લાગે છે કે નથી લાગતી? અને તે વાસણો ખરીદવા માટે બાનુ આપી જનાર ગ્રાહકને કયી કયી ક્રિયાઓ લાગે છે? શું તેને આરંભિકી ક્રિયા આદિ પચે કિયા લાગે છે કે નથી લાગતી ?
(गोयमा ! गाहावइस्स ताओ भडाओ आर भिया किरिया कज्जइ, जाव अपच्चक्खाण किरिया, मिच्छादसणवत्तिया किरिया सिय कज्जइ, सिय नो कजइ) હે ગૌતમ ! તે વાસણે વેચનાર ગૃહસ્થને તે વાસણને કારણે આરંભિકી ક્રિયાથી અપ્રત્યાખ્યાનિકી પર્યન્તની ચાર કિયાઓ લાગે છે, પણ પાંચમી જે મિથ્યાદર્શન પ્રત્યવિકી ક્રિયા છે, તે તેને લાગે છે પણ ખરી અને નથી પણ લાગતી. ( રૂક્ષ તારી પત્રો વચનુ મયંતિ) તે વાસણે ખરીદનાર માણસને તે કિયાઓ બહુ જ ઓછા પ્રમાણમાં લાગે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૩૨