SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ તમસ્કાયકે સ્વરૂપકા નિરૂપણ તમસ્કાય વક્તવ્યતા– %િ જ મંતે ! “ત[” ત્તિ પવુ વરૂ, ” ઈત્યાદિ– સૂત્રાર્થ–(વિમયં તે ! “તમુપ” ત્તિ ચુદવફ, 6 ફુટવો તyrg ત્તિ વુર, મા તપુત્રાપ રિ પલુાફ?) હે ભદન્ત ! આજે તમસ્કાય છે તે કે પદાર્થ છે–એટલે કે તમસ્કાય કયા પદાર્થરૂપ છે? શું તમસ્કાયને પૃથ્વીરૂપ કહેલ છે ? અથવા તો તેને જળરૂપ કહેલ છે ? (જો !) હે ગૌતમ! ( gઢવિ સમુઠ્ઠાણ રિ પદવુ, ના તમુક્યા ત્તિ પjદવ) તમસ્કાયને પૃથ્વીરૂપ કહ્યું નથી, પણ તેને જળરૂપ કહ્યું છે. (છio ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે તમસ્કાયને પૃથ્વીરૂપ કહ્યું નથી પણ જળરૂપ કહ્યું છે ? (નોરમા !) હે ગૌતમ! (પુઢવિશાળ પાસે, અઘેર રે ન પજાફ તેvi૦ ) કેટલીક પૃથ્વીકાય એવી શુભ્ર (દેદીપ્યમાન) હોય છે કે તે દેશને (એક ભાગને) પ્રકાશિત કરે છે, અને કેટલીક પૃથ્વીકાય એવી હોય છે કે જે ક્ષેત્રના એક ભાગને પણ પ્રકાશિત કરતી નથી. હે ગૌતમ તે કારણે મેં એવું કહ્યું છે કે તમસકાય પૃથ્વીરૂપ નથી પણ જળરૂપ છે. (તમુIS T મતે ! #હિં સમુદિ શહિં ૪નહિ?) હે ભદન્ત ! આ તમસ્કાયનો પ્રારંભ કયાંથી થાય છે અને ક્યાં તેની સમાપ્તિ થાય છે? (ચમા !) હે ગૌતમ! (યૂટીવ વયિ તિરિયમને રીવરમુદ્દે वीइंवइत्ता, अरुणवरस्स दीवस्स बाहिरिल्ला ओ वेइयंताओ अरुणोदयं समुदं बायालोसं जोयणसहस्साणि ओगाहिता उवरिल्लाओ जलंताओ एगपएसियाए सेढोए एत्थणं તમુાર સમુદ્રી) જંબુદ્વીપની બહાર તિરછા અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કર્યા પછી અણવર હીપ આવે છે. આ અરુણુવર દ્વીપને ઘેરીને ચારે તરફ અરુણોદય સમુદ્ર રહે છે. તે સમુદ્રની બહારની વેદિકાના અતથી લઈને અરુણોદય સમુદ્રમાં બેતાલીસ હજાર જન આગળ જતાં ઉપરિતન જલાન્ત શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૭ર
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy